________________
वढवाण (गुजरात) उपाश्रय में पूज्यश्री, वि.सं. २०४७
શ્રાવણ સુદ ૧૫ ૨૬-૦૮-૧૯૯૯, ગુરુવાર
અન્યૂન, અતિરિક્ત, વિપર્ધાસ - આ પરથી પડિલેહણના આઠ ભાંગા થશે. આમાં અન્યૂનતાતિરિક્ત (વધુ પણ નહિ, ઓછું પણ નહિ) એ એક ભાંગો શુદ્ધ.
પડિલેહણનો સમય ક્યારે ?
કોઈ કહે : કૂકડો બોલે ત્યારે, કોઈ કહે : અરુણોદય થાય ત્યારે,
કોઈ કહે : પ્રકાશ થાય ત્યારે, કોઈ કહે : હાથની રેખા દેખાય ત્યારે,
કોઈ કહે : ઉપાશ્રયમાં એકબીજાનું મુખ દેખાય ત્યારે,
ખરો સમય સૂર્યોદયથી થોડોક પહેલાનો. ચરમ પોરસીમાં પ્રતિક્રમણ સ્વાધ્યાય વગેરે થઈ જાય પછી.
પહેલા પ્રહરનો ચોથો ભાગ બાકી રહે ત્યારે સવારે ઊઘાડા-પોરસી આવે.
- આપણાથી સૌ જીવોને સંતોષ મળે તો જ સંયમ સાર્થક બને. એક જીવ પણ તમારાથી અસંતુષ્ટ હશે તો
કહે
*
*
ગોદ
ગજ
+
*
*
*
*
*
*
* ૨૦૩