________________
છે
મારે
પણ
ના
वांकी (कच्छ) चातुर्मास प्रवेश, वि.सं. २०५५
E
-...
છે.
:
અષાઢ વદ ૧૧ ૦૭-૦૮-૧૯૯૯, શનિવાર
શાસ્ત્રના અધ્યયન વિના દેશ કે સર્વવિરતિ પાળી શકાય નહિ. માટે જ શાસ્ત્રનું અધ્યયન, નિદિધ્યાસન, ચિંતન અને ભાવન કરવું જરૂરી છે. ભાવન કોટિમાં ન આવે ત્યાં સુધી જ્ઞાન આપણું બનતું નથી.
જ્ઞાનાચારના ૮ આચારોમાં આનો જ નિર્દેશ છે. છેલ્લા ત્રણ આચાર : સૂત્ર - અર્થ - તદુભય.
સૂત્રથી શ્રુતજ્ઞાન અર્થથી ચિન્તાજ્ઞાન અને તદુભયથી ભાવનાજ્ઞાન.
સૂત્રથી શબ્દજ્ઞાન, અર્થથી સમજણ અને તદુભયથી જીવન સમૃદ્ધ બને.
પ્રશ્ન : “જીવનમાં ઉતારવું' એ ચારિત્રાચારમાં ન આવે ? ઉત્તર : જ્ઞાન તે જ સાચું કહેવાય જે આચરણમાં આવે.
ચારિત્ર જ્ઞાનથી જુદું નથી. પરિણતિવાળું બન્યું તે જ્ઞાન જ ચારિત્ર છે.
૧૨૮
+
*
*
*
*
*
*
*
* *
* કહે