________________
वांकी (कच्छ) चातुर्मा
અષાઢ વદ ૫ ૦૨-૦૮-૧૯૯૯, સોમવાર
- ૨૧ હજાર વર્ષ સુધી શાસન – પરંપરા ચલાવવાની છે. માટે જ ઉત્તમ ગુરુ તથા ઉત્તમ શિષ્ય કેવા હોય, તેનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. ઉત્તમ ભૂમિ અને ઉત્તમ બીજ હોય તો જ ઉત્તમ ફળ આવે. ખારી ભૂમિ કે સડેલું બીજ હોય તો ? બેમાંથી એક પણ ખરાબ હોય તો પણ ફળ ઉત્તમ ન આવે.
આર્ય સિવાયના અનાર્ય દેશોમાં આત્માની ચિંતા છે જ નહિ. આત્માની સ્વીકૃતિ જ નથી, જે જન્મ – પુનર્જન્મ કરતો રહે છે.
સાક્ષાત તીર્થકર પણ વિધિપૂર્વક હાથ જોડીને જ્યારે ‘મિ સામા' ની પ્રતિજ્ઞા લે છે ત્યારે જ મનઃ પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. સીધા ૭મા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે, આ વિધિના પ્રભાવનું ઉત્તમ ઉદાહરણ છે.
સાત ખમાસમણા વિનયના પ્રતીક છે. એ કે ક ખમાસમણામાં વિનય ટપકે છે. શિષ્ય : ‘વિરૂદ જિ મUામિ' ? આજ્ઞા આપો શું કહું ?'
કહે
*
#
#
#
# #
# # #
# ૧૦૦