________________
શાંતી (૭) શાદુગરો , વિ
અષાઢ વદ ૪ ૦૧-૦૮-૧૯૯૯, રવિવાર
જૈનશાસનમાં શ્રેષ્ઠતા આજે પણ જળવાઈ રહી છે તેનું કારણ ગીતાર્થો જિનાજ્ઞા – પાલન કરી રહ્યા છે, તે છે. આજ્ઞાનુસારની પ્રવૃત્તિમાં ૧૦૦% સફળતા છે, એમ નિશ્ચિત માનજો.
૦ મેવાડમાં ચિત્તોડગઢના વિદ્વાન તરીકે હરિભદ્ર ભટ્ટ વિખ્યાત હતા. સાધ્વીજી સ્વાધ્યાય કરતા હતા.
સૂવા માટે નહિ, સમાધિ માટે સંથારો છે. નિગોદમાં ઉંઘવાનો ધંધો ખૂબ જ કર્યો છે. અહીં જાગૃતિ માટે ઉદ્યમ કરવાનો છે. આયુષ્ય દર્ભાગ્રસ્થ જળબિંદુ જેવું છે એમ જાણતો મુનિ પ્રમત્ત શી રીતે બને ? સાધુ સદા અપ્રમત્તતા માટે જ સ્વાધ્યાયમાં રમમાણ રહે. સ્વાધ્યાય કરતા સાધ્વીજીના શબ્દો હરિભદ્રના કાને અથડાયા :
ચક્ષિ રિપUT' અર્થ ન સમજાયો. અહંને ટક્કર લાગી.
- જ્ઞાની ભણતો જાય તેમ તેને લાગે મારું કેટલું ઘોર અજ્ઞાન હતું ! અજ્ઞાનનું ભાન કરાવે તે જ સાચું જ્ઞાન !
કહે
#
#
#
#
#
#
#
#
#
#
# ૧૦૩