________________
કાશ્યપ સંહિતા
અંશે જોવામાં આવે છે. અંગ્રેજ વિદ્વાન શ્રી જાબી | ગ્રંથે મળતા ન હેઈને તે શબ્દ જ્યાં જોવામાં પણ આ પ્રક્રિયા પુરાણસંમત છે એમ વર્ણવે છે. આવે છે, ત્યાં જાણે કે તે સંપ્રદાયને લગતા હેય
મહાપુરાણ, કર્મ પ્રકૃતિ, અવસમાસવૃત્તિ વગેરે તેવા થઈ જતા જણાય છે. આગળ-પાછળના જૈન ગ્રંથોમાં ઉત્સર્પિણી તથા અવસર્પિણી- | (આ કપિસ હિત) અન્યનું
(આ કાશ્યપ સંહિતા) ગ્રન્થનું પર્યાલોચન કરતાં ૨૫ કાલવિભાગ તેમ જ “વજ' આદિ શારીર- સ્પષ્ટ થાય છે કે આ ગ્રંથમાં આટલા થોડા જ સંહનનના પ્રભેદો અને પલ્યોપમ આદિ આયુષનાં
(કાળવિભાગદર્શક શબ્દસંબંધી) વિષય વિના જુદાં જુદાં પ્રમાણેનું પણ વર્ણન મળે છે; તોપણ લેશમાત્ર પણ આર્વતી-જૈન સંબંધી કે બૌદ્ધિતેઓમાં વજી, ઋષભ, નારાચ આદિ છ પ્રકારનાં શરી- | બૌદ્ધ સંપ્રદાયને લગતી આધ્યાત્મિક અથવા બીજા
નાં બંધારણે પણ બતાવ્યાં છે અને આયુષનાં પ્રમાણ ને કોઇ પણ પ્રક્રિયા જાવામાં આવતા નથી; કોડ પણ પલ્યોપમ તથા સાગરોપમ શબ્દથી બતાવ્યાં
અધ્યાયમાં ઉત્સર્પિણ તથા અવસર્પિણી શબ્દને છે, અને આ વૃદ્ધજીવકીય ગ્રંથમાં તો નારાયણ, અર્ધ- નિર્દેશ કર્યો છે, તે જ અધ્યાયમાં છેવટનાં વાક્યોમાં નારાયણ, કૅશિક, પ્રકૃતિ તથા પિશિત-એ રૂપે સૃષ્ટિની ઉત્પત્તિનાં કારણોને જ્યાં ઉલ્લેખ કર્યો છે, ચાર પ્રકારનાં શારીર બંધારણો કહ્યાં છે અને
ત્યાં અવ્યક્ત, મહત્તત્વ આદિના ક્રમથી સાંખ્યદર્શનને આયુષનાં માપ પણ “પલિતોપમ' આદિ શબ્દથી
અનુસરતી સૃષ્ટિની પ્રક્રિયા જણાવેલ છે. વળી પાછળબતાવ્યાં છે, તેથી વિષયની છાયા જોકે મળે છે, તોપણ
ના “ગર્ભાવક્રાન્તિ’ નામના અધ્યાયમાં ઈશ્વરના સર્વાશ મળતાપણું દેખાતું નથી.
ગુણોથી યુક્ત સર્વવ્યાપી સંસારી જીવને જે નિર્દેશ બાહ્ય સંપ્રદાયોની જેમ શ્રૌત સંપ્રદાયના પણ
કર્યો છે, તે શ્રદર્શનને અનુસરીને જ કરેલો જોવામાં ધણા પ્રાચીન ગ્રન્થો નાશ પામ્યા છે. જે શબ્દો
આવે છે. વળી આ ઉન્નત-અવનત, શુભ-અશુભ પૂર્વના સમયમાં પ્રસિદ્ધ હતા, તેઓને પાછળના | કાળ, સંહનને તથા આયુષનાં પ્રમાણ આદિને જે વિદ્વાનોએ જેકે લીધા છે, તો પણ પૂર્વ સંપ્રદાયના
ઉપયોગ કર્યો છે, તે પણ શ્રૌત-સ્માત–પૂર્વ
કાળના સંપ્રદાયની પરંપરામાંથી જ ઊતરી આવેલ અધ્યાયમાં આમ કહેવાયું છે કેઃ “માદ્રિ
હોવો જોઈએ, એમ પણ કહી શકાય તેમ છે, તોપણ સારસંહનનથવારા: પુરુષ વુમતાયુ ! ઉસપિણી અને અવસર્પિણી એ બે શબ્દો હાલમાં कृतयुगस्यादौ। भ्रश्यति तु कृतयुगे केषांचिदत्यादानात्
મળતા શ્રૌત-સ્માર્ત ગ્રંથોમાં ક્યાંય પણ મળતા નથી; सांपनिकानां शारीरगौरवमासीत...ततस्त्रेतायां प्राणिनो
| કેવળ જૈન ગ્રંથોમાં વધુ પ્રમાણમાં તે શબ્દ વપરાયેલા પૂરમવાપુરાયુષ –સત્યયુગના) આદિકાલ પુરુષો મોટા |
મળે છે. જોકે નામ તથા સંખ્યાની વિષમતા છે, પર્વતના જેવા મજબૂત બંધારણથી યુક્ત, સ્થિર
પણ જુદાં જુદાં (શારીર)સંહનોને પણ તે શરીરવાળા ઉત્પન્ન થતા હતા; તેઓનાં આયુષ પણ
જૈન ગ્રંથોમાં જ વધુ પડતો ઉલેખ દેખાય છે; છતાં અમાપ હતાં; એમ સત્યયુગના આદિકાળમાં હતું;
આ વૃદ્ધજીવકીય તંત્રના અમુક અંશમાં જૈન પરંતુ એ સત્યયુગ જેમ ભ્રષ્ટ થતો ગયો તેમ તેમ
| સંપ્રદાયના વિષયોનું પાછળથી પ્રતિબિંબ પડયું હોય કેટલાક પુરુષો પોતે શ્રીમંત હોય તો ઘણું
એમ જણાય છે. આ તંત્રમાં આયુષના પ્રમાણને લગતા ભારે ભજન જમે છે, તેથી તેઓના શરીરમાં
જે “પલિતોપમ’ શબ્દ મળે છે, તે પણ એ જૈન ભારેપણું થાય છે (અને એમ અનુક્રમે તેઓનાં
ગ્રંથમાં વપરાયેલા “પાપમ’ શબ્દનું જ એક શરીર ઓછાં ઓછાં બળ આદિથી યુક્ત થાય
વિકૃત રૂપ છે એમ ખરેખર સમજી શકાય છે. છે, તેઓની શારીરિક સ્થિતિ નબળી થતી જાય
સેન્ટ પિટર્સબગ બહાશમાં તથા અંગ્રેજ વિદ્વાન છે;) પછી ત્રેતા યુગમાં તે પ્રાણીઓ અનુક્રમે શરીરને હાસ જ પામી રહ્યાં હોય છે; તેમનાં
જેકેબીના “ઍનસાઈકપીડિયા ઓફ રિલિજિયન શરીર સત્યયુગના કરતાં ઓછાં આયુષ વગેરેથી એન્ડ એથિકસ” નામના ગ્રંથમાં ભાગ ૧ લાના યુક્ત થાય છે.
પૃષ્ઠ ૨૦૨ માં પણ એ શબ્દ જૈન સંપ્રદાયને