SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદઘાત ૫૯ વયતા છે, એમ દર્શાવવામાં આવ્યું છે. “અભ- આત શ્રી મહાવીરથી થઈ છે અને બૌદ્ધસંપ્રદાયધનરાજેન્દ્ર 'નામના રેનબહëશમાં એ વિશેષ ની શરૂઆત ગૌતમ બુદ્ધથી થઈ છે એ નક્કી પબ્દોના અર્થનું વિવરણ જેની પ્રક્રિયાને | કરવા માટે વારંવાર સંશોધન થતું રહ્યું છે અનુસરતું જોવામાં આવે છે જૈન સંપ્રદાયના તેયે તે સંબંધી ઈતિહાસ ખરેખર આજે વિષયને પ્રહણ કરી ઉત્સર્પિણી તથા અવસર્પિણ પણ અપૂર્ણ જ રહ્યો છે; વેદબાહ્ય માર્ગના અનુશબ્દના અર્થનું વિવરણ અમુક વિશેષ કાલવાચી તરીકે યાઓનું અસ્તિત્વ પૂર્વના કાળમાં પણ હતું. શ્રીમતી સ્ટિવેન્સને “ધ હાર્ટ ઑફ જનિઝમ”નામના એમ “દીઘનિકાય' નામના ગ્રંથના લેખ ઉપરથી પિતાના પુસ્તકમાં દર્શાવ્યું છે. બૌદ્ધ સંપ્રદાયના લેખમાં આજે પણ જાણી શકાય છે; ઉપનિષદ વગેરેમાં પણ “ શ્રી હાડી'નામક વિદ્વાને એ જ વિષય જણાવેલ છે પણ તેવા પ્રકારના આક્ષેપો જોવામાં આવે છે, છે એમ તે આહંત-જૈન સંપ્રદાયના વિષયની અમુક ! એ ઉપરથી તેવા વેદબાહ્ય સંપ્રદાયની હયાતી અંશે આ વૃદ્ધજીવકીય તંત્રમાં પણ પ્રતિબિંબ પડેલું પહેલાંના સમયની છે, એમ સૂચિત થાય છે. જવામાં આવે છે, તે આ વૃદ્ધજીવકીય તંત્રની ઉત્પત્તિ “ અસ્તિનાસ્તિવિછું નતિઃ” (૪-૪-૬ ) એટલે કે છે જેને સંપ્રદાયની ઉત્પત્તિ પછી થયેલી હેવી એ સૂત્ર લખીને ગતિ વિછું પ્રામવીર્ય નમઃ જોઈએ એવો પ્રતિભાસ કરાવે છે. રૂતિ તિર્થસ્થ સમાપ્તિ-પૂર્વજન્મ અને તેનાથી કે જૈનસંપ્રદાયમાં મહાવીર અને બુદ્ધ સંપ્ર- થયેલાં કર્મો વગેરે છે, એવી બુદ્ધિવાળો માણસ દાયમાં ગૌતમ બુદ્ધ વિશેષ પ્રસિદ્ધ છે, અને તેઓ “સાત્તિ છે અને નાસ્તિ વિઇ પૂર્વનન્મ- રિ રતિ તે તે મતના આચાર્ય તરીકે ભલે દેખાય છે, તો મતિર્થસ્થતિ નાસ્તિક –એટલે કે પૂર્વનાં જન્મકર્માદિ તેઓના જ ગ્રંથમાં મહાવીરથી પહેલાં થયેલા હોવાં સંભવિત નથી, એવી જેની બુદ્ધિ હોય તે પાર્શ્વનાથ વગેરે ૨૩ તીર્થકરોને ઉલલેખ મળે છે, “નાસ્તિ' કહેવાય એમ વ્યાખ્યા દ્વારા “માલિક” તેમ જ ગૌતમ બુદ્ધની પહેલાં થયેલા કનકમુનિ તથા “નાસ્તિ” શબ્દની સિદ્ધિ કરતા વ્યાકરણાચાર્ય ગાદિને પણ ઉલ્લેખ છે; તેમ જ અશોક રાજાએ શ્રીપાણિનિ મુનિ પણ આસ્તિકવાદીઓ તથા ગૌતમ બુહની પહેલા થયેલા કનક મુનિના સૂપને નાસ્તિકવાદીઓની હયાતી પ્રાચીનકાળની છે એમ જીર્ણોદ્ધાર કર્યાને શિલાલેખ મળે છે. અને તે જણાવે છે. જેના ગ્રંથના લેખ અનુસાર પાર્શ્વનાથ જીર્ણોદ્ધાર કરેલો સૂપ પણ હાલમાં મળે છે, તે આદિ તેમના પૂર્વાચાર્યો ઘણું સમયના ગાળામાં ઉપરથી એ મહાવીરની તથા ગૌતમ બુદ્ધની પહેલાં થઈ ગયેલા મળે છે. તે ઉપરથી અને પલ્યોપમપણ એ જૈનમત તથા બૌદ્ધમત પણ હાલમાં સાગરોપમ આદિ શબ્દોથી કહેવાતી કાલદર્શક દેખાતા રૂપમાં કે બીજા રૂપમાં હોવા જોઈએ. સંખ્યા પણ અતિશય મોટી હોવાથી જૈન સંપ્રગેમ જણાય છે. એ ઉપરથી જૈનસંપ્રદાયની શરૂ- દાયની પૂર્વ પરંપરા અતિશય લાંબી હોય એમ લાગે છે, તેમ જ ઉત્સર્પિણ વગેરે જુદા જુદા + જેમ કે સેવાનાં બિજ પ્રિયરના રાસા વસુ કાલવાચી શબ્દો પણ જૈનસંપ્રદાયમાં મળે છે, તે ईशवर्षाभिषिक्तेन बुद्धस्य कनकमुनेः स्तूपो द्वितीय ઉપરથી મહાવીરના સમય પહેલાંના ઘણાયે बर्षितः, विंशतिवर्षाभिषिक्तेन चात्मताऽऽगत्य महीयितं | તીર્થકરો કે આચાર્યો વગેરે હોય એમ સંભવે હાથોથાપિત: તિદેવોને પ્રિય અને પ્રિયદર્શી છે; અથવા શ્રૌત-સ્માર્ત ગ્રંથે હાલમાં જે મળે સજા અશોકે બુદ્ધ કનક મુનિના સ્તૂપને બીજી વાર જીર્ણોદ્ધાર કર્યો છે; એ કામ તેને ચૌદ વર્ષ પછી છે; તેઓમાં એ જૈનદર્શનના પૂર્વાચાર્યો કે - પિતાના રાજ્યાભિષેક થયે કર્યું હતું; પછી વાસ મળતા નથી, તોપણ જે પ્રાચીન ગ્રંથે વિલુપ્ત ' વિશે પોતાને અભિષેક કરાયો, ત્યારે પોતે જાતે થયા છે, તેમાં તેઓને વ્યવહાર કર્યો પણ હોય આવીને તે સ્તૂપની પૂજા કરી હતી અને પહેલાં- એવું સંભવે છે; એવા તે પ્રાચીન જૈનતીર્થકરો, ના તંભને ઉખેડી કાઢ્યો હતો. આચાર્યો વગેરે મહાવીરથી પૂર્વમાં જ થયેલા
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy