SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદુષોત ૫૭ એ અનાયાસ યક્ષ ઘણું જ પૂર્વકાળમાં થયેલ | માપોને “પલિતપમ’ (અથવા પોપમ) આદિ જણાય છે. બુદ્ધના સમયમાં પણ યક્ષોની જાતિ | શબ્દોથી વ્યવહાર કરેલો જોવામાં આવે છે. આમ પૂજ્વભાવને વરેલી હતી, તે જાતિના પૂર્વ- \ આ “કાશ્યપસંહિતા ”રૂપ આ આયુર્વેદીય તંત્રના કાળના અસ્તિત્વ સમયમાં અનાયાસ યક્ષ પણ અમુક અંશરૂપ શારીરસ્થાનમાં નિરૂપણ કરેલ જીવિત હતો અને તે યક્ષ પાસેથી વાસ્થને આ યુગોના ભેદ દ્વારા કેઈએ કદી નહિ સાંભળેલ વૃદ્ધવકીય તંત્ર પ્રાપ્ત થયું હતું, એવા કથન અને નહિ જોયેલ આવું અદ્દભુત શારીરવિન્યાસનું ઉપરથી વાસ્થને સમય બુદ્ધના સમયની પહેલાં વિચિત્રપણું ગર્ભાવસ્થાની સ્થિતિને કેવી રીતે નહિ, પરંતુ તેમના સમકાલીન અથવા તે તેનાં | આશ્રય કરે છે? એમ તે તે વિષયમાં ઊંડા શેડ વર્ષ પહેલાને હોવો જોઈએ, એમ નક્કી ઊતરવામાં જેઓ કુશળ હોય છે, તેઓના કરી શકાય છે. એક પ્રાચીન પુસ્તકમાં મહા- વિચારમાર્ગમાં સારી રીતે રજૂ કરવામાં આવે છે. માયુરી” વિદ્યાને ઉપસંહાર ક્યાં કર્યો છે ત્યાં આમ અહીં શારીરસ્થાનમાં કહેવાયેલી આ પ્રક્રિયા માર્ય મહામાયૂરી વિદ્યા વિના પક્ષમુવત્ પ્રતિષ- ને સર્વાશે મળતાપણું નથી, પણ ચરકના આર્યમહામાત્રી વિદ્યા વિનાશ પામી હતી, પરંતુ | વિમાનસ્થાનના ત્રીજા અધ્યાયમાં સત્યુગને આદિવફાના મુખે તે પાછી મેળવાઈ છે,” એવો ઉલલેખ | કાલરૂપ પેટાભાગ તેમ જ શારીરસંહનન તથા જેવામાં આવે છે. તે ઉપરથી મહામાયૂરી વિદ્યાનું આયુષનું પ્રમાણ આદિની પણ યથોત્તર અવનતિ જ્ઞાન પણ યક્ષે પાસેથી પ્રાપ્ત થતું હતું, એ | સંક્ષેપમાં બતાવેલી મળે છે. = એમ તે ચરક રીતે “અનાયાસ” યક્ષ પાસેથી વાસ્થને આ ગ્રંથની વ્યાખ્યા કરતાં ચક્રપાણિએ કલિયુગથી વૃદ્ધજીવકીય તંત્રની પણ પ્રાપ્તિ થઈ હોય. વળી ઉપરઉપરના પૂર્વના સત્ય આદિ યુગોમાં ઉત્કર્ષઆય, ગાગ્ય, શૌનક આદિની પેઠે આર્ષ | વાદ-શરીરનાં બળ, આયુષ વગેરેની અધિકતા નામ દ્વારા વાસ્યને વ્યવહાર થયેલો મળે છે, દર્શાવતો સિદ્ધાંત અને તે પછીના ઉત્તરોત્તરના તે પણ વાસ્યની પ્રાચીનતાને જણાવે છે; વેતાથી માંડી કલિ સુધીના યુગમાં અપકર્ષવાદ વળી તે વાસ્તે વેદોનું તથા વેદોનાં અંગોનું એટલે કે લોકોનાં શરીર, બળ, આયુષ વગેરેમાં અષ્યવેન કર્યું હતું અને શિવ-કશ્યપના ભક્ત હ્રાસ થવાને સિદ્ધાંત દર્શાવીને તે વિષે આલંબનતરીકે તેમને નિર્દેશ કર્યો છે, તે ઉપરથી એ રૂપે પ્રમાણ તરીકે વ્યાસનું વચન પણ પિતાની વાસ્ય વેદમાર્ગના અનુયાયી હતા, એમ પણ ટીકામાં ઉતાર્યું છે: “પુષઃ સર્વસિદ્ધાર્થ ચતુર્વર્ષતેમન ગ્રંથની મર્યાદા દ્વારા જાણી શકાય છે. शतायुषः । कृते त्रेतायुगेऽप्येवं पादशो इसति क्रमात् '॥ પરંતુ આ બાબતમાં એક વસ્તુ વિચારવા | સત્યયુગમાં પુરુષો સર્વાંશે સિદ્ધ હોઈને ચારસો જેવો લાગે છે કે, આ વૃદ્ધજીવકીય તંત્રના વર્ષના આયુષવાળા હતા અને પછી ત્રેતાયુગ વગેરે શારીરસ્થાનમાં કાલનું નિરૂપણ કર્યું છે યુગોમાં તેઓનું આયુષ અનુક્રમે એક એક ચતુર્થાશ. ત્યાં આદિયુગ, દેવયુગ અને કૃતયુગ-એમ ત્રણ એાછું આછું થતું જાય છે, એટલે કે ત્રેતાયુગમાં પ્રકારે વિભાગ કરેલો જે ઉન્નત અવસ્થારૂપ શુભ માણસોનાં આયુષ ત્રણસો વર્ષનાં થાય છે; પછીઠાપરકાળ છે, તેને “ઉત્સર્પિણી” શબ્દથી કહ્યો છે. યુગમાં માણસોનાં આયુષ બસે વર્ષનાં થાય છે અને અને ત્રેતા, દ્વાપર તથા કલિયુગ એમ ત્રણ પ્રકારે તે પછી કલિયુગમાં માણસનું આયુષ એકસો વર્ષનું વિભાગ કરેલ જે અવનતિની અવસ્થારૂપ જે થાય છે.) એમ ચરકના ટીકાકાર શ્રી ચક્રપાણિએ. અશુભકાળ છે તેને “અવસર્પિણી” શબ્દથી કહ્યો ! વ્યાસવચન ઉતાર્યું છે. એમ આયુષ આદિને ઉત્કર્ષ છે. વળી ઉત્તરોત્તર (બળ વગેરેથી) આછાં ઓછાં તથા અપકર્ષદર્શાવેલ છે; આવી આ શૈલી કૃતિથતાં શરીરનાં જે બંધારણો છે, તેઓને “નારાયણ” | સ્મૃતિઓના અનુયાયી સંપ્રદાયમાં પણ અમુક આદિ શબ્દોથી વ્યવહાર કર્યો છે અને આયુષનાં | = જેમ કે ચરકના વિમાનસ્થાનના ૪૩ મા.
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy