SearchBrowseAboutContactDonate
Page Preview
Page 984
Loading...
Download File
Download File
Page Text
________________ શેથ-ચિકિસિત-અધ્યાય ૧૭ મે ૪૩ આપત્તિમાં ત્યજી ન જાય; તેમ જ હરકોઈ | શોથ-ચિકિસિત : અધ્યાય ૧૭ મે સમયે જેઓ હિત કરવા તૈયાર રહેતા હોય, | अथातः शोथचिकित्सितं नामाध्यायं તેઓ જ બાંધવો ગણાય.૪૬ સ્થાથાસાબિર | ૨. હિતકારક શિખામણ इति ह स्माह भगवान् कश्यपः ॥२॥ नित्य लोलस्य दीनस्य परिदूनस्य देहिनः। હવે અહીંથી શોથ-ચિકિત્સિત–જેમાં કિય સર્વ કહીને સ્વનનો વિનામવેત્ છ૭ | સેજાની ચિકિત્સા કહેલી છે, તે ૧૭ મા જે માણસ કાયમ લોલુપતા ધરાવતા | અધ્યાયનું અમે વ્યાખ્યાન કરીએ છીએ, એમ હાય, દીન-દુઃખી–ગરીબાઈથી યુક્ત હોય | ભગવાન કશ્યપે જ ખરેખર કહ્યું હતું. ૧,૨ અને ચારે બાજુથી સંતાપને પામી રહ્યો | શેથ-જાનાં નિદાને તથા સંપ્રાપ્તિ હેય, તેની બધી ક્રિયા, ચારેબાજુથી | વાત્તાપ વિાિરા તિક્ષ્ય ચલિમિ નિષ્ફળ નીવડે છે અને તેનાં સ્વજને પણ | મોરવાન્નિઇ વિદ્ધાનીમોનિનઃ રૂા તેનાં સ્વજનરૂપે રહેતાં નથી–સગાંસંબંધીઓ સદાચર્થવપક્ષોઇસ્ટિટૂન રસીના પણ તેને ત્યજી દે છે. ૪૭ शूकरोरभ्रमांसादि दधिमृद्भक्षणादि च ॥४॥ જીવનનું ફળ મળે તે માટે સૂચના शीतप्रवातव्यायामध्यवायांश्वातिसेवतः। तस्मात् सततमारोग्ये प्रयतेत विचक्षणः। तथैव दुष्प्रजाताया नार्याः कृच्छेण वा पुनः॥५ रोगो जीवितफलं सखं समधिगच्छति ॥४८॥ सूताया निःसुतायाश्च द्विषन्त्याः स्वमुपक्रमम् । એ કારણે વિદ્વાન મનષ્ય નિરંતર | ઉતરેવ નિવાનું થાતંતસ્તયો દા આરોગ્ય જળવાય તે માટે પ્રયત્ન કર્યા કરો | શોથ સંગાથને ગ્રે રાસ ર વતુર્વધા જોઈએ; કારણ કે જે માણસ નીરોગી હોય છે, જેણે વમન કર્યું હોય અથવા જેને તે જ જીવનનું ફળ અને સુખ મેળવે છે. ૪૮ | વમન કરાવ્યું હોય, જેણે વિરેચન ઔષધ અમ્લપિત્તની અસાધ્યતા લીધું હોય અને તે દ્વારા જેને ખૂબ વધુ કે થોડા જ પ્રમાણમાં વિરેચન થયું હોય, ज्वरातीसारपाण्डुत्वशूलशोथारुचिभ्रमैः। उपद्रवैरिमैर्जुष्टः क्षीणधातुर्न सिद्धयति ॥४९॥ વર આદિથી જે કર્શિત થયો હેય, ઘણું ઉપવાસ વડે જે લેશ પામ્યો હોય, જેણે અમ્લપિત્તને જે રોગી જ્વર, અતી વિરુદ્ધ પદાર્થો ખાધા હોય કે જેને પહેલાંનું સાર, ફીકાશ, શૂલ, સેજા, અરુચિ અને ભ્રમ–ચકરી–એ રૂપી ઉપદ્રવોથી યુક્ત બન્યો અજીર્ણ હોય છતાં તેમાં ભેજન કર્યું હોય અને જેની બધી ધાતુઓ ક્ષીણ થઈ હેય; અથવા અતિશય ખારા, ક્ષાર, ઉષ્ણગઈ હોય, તે સિદ્ધ થતું નથી–એટલે તે ગરમ, ખાટા કે તીખા રસ જેણે વધુ સેવ્યા હોય; શૂકર-ભૂંડ કે ડુક્કરો અથવા ઉપદ્રવોથી યુક્ત થયેલો અમ્લપિત્તનો રેગી ઘેટાનાં માંસ વગેરે જેણે ખૂબ ખાધાં હોય; ઉપચારથી પણ સાજે થતું નથી–તેને એનું દહીંનું કે માટીનું ભક્ષણ વગેરે જેણે ખૂબ અમ્લપિત્ત રોગ કદી મટતો જ નથી. ૪૯ | કરેલ હોય અથવા પુષ્કળ ઠંડા વાયરા, इति ह स्माह भगवान् कश्यपः॥ વધુ પડતો શારીરશ્રમ અને મિથુનનું એમ ભગવાન કશ્યપે જ ખરેખર | અતિશય વધુ સેવન જેણે કર્યું હોય; તેમ જ કહ્યું હતું. ૫૦ જે સ્ત્રી દુષ્મજાતા અથવા કસુવાવડી થઈ ઇતિ શ્રીકાશ્યપ સંહિતામાં બિલસ્થાન વિષે “અમ્લપિત્ત- | હોય કે જે સ્ત્રીને ઘણુ કષ્ટથી સુવાવડ ચિકિલ્લિત' નામનો અધ્યાય ૧૬ મો સમાસ | આવી હોય; અથવા જે સ્ત્રીને ગર્ભસ્ત્રાવ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy