SearchBrowseAboutContactDonate
Page Preview
Page 983
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪૨ કાશ્યપ સંહિતા-ખિલસ્થાન વટાણા, ગાયનું ઘી અથવા ગાયનું જ દૂધ, | જોઈએ; કેમ કે તે અનુબંધરૂપ દોષ શમે જાંગલ પશુ-પક્ષીઓનું માંસ, વટાણાનું છે, તે જ તે અમ્લપિત્ત રોગ અત્યંત શાન્ત શાક, પૌતિક-કરંજ, અરડૂસીનાં પુષ્પ, | થાય અથવા મટે છે. ૪૩ બથવાની ભાજી અને એ સિવાયનાં જે | અમ્લપિત્તરોગ લગભગ કયા દેશમાં થાય છે? બીજા કડવાં (કારેલાં વગેરે) શાકો, ભજન- માતૃપ પ્રાળ સંમહિના ા ક , ની સાથે ખાવા તે ઘણું ઉત્તમ છે; તેમ જ તમન્ના જોરેનવ સમુપમેના બીજાં જે કંઈ અતિશય દાહ કરતું ન હોય અપ્રશસ્થિતિ ચૈતસિમક્ષત્તિ શક્તિ ને કપ એવું દ્રવ્ય હેય, તે પણ અમ્લપિત્તમાં હિતકારી આ અમ્લપિત્ત રોગ લગભગ આનૂપ થાય છે; તેમ જ બીજા જે સામ્ય અથવા દેશમાં એટલે કે જલપ્રધાન કચ્છ વગેરે શરીરને માફક આવે એવા જે પ્રયોગો મેં | પ્રદેશના લોકોને સંભવે છે–ઉત્પન્ન થાય કહ્યા છે, તેઓનું સેવન કરવું તે પણ અમ્લ- છે; એ કારણે જાંગલ પ્રદેશનાં ઔષધે કે પિત્તમાં હિતકારી થાય છે. ૩૮-૪૦ જગલ-પશુ-પક્ષીઓનાં માંસનું સેવન અમ્લપિત્તમાં ખાસ પથ્ય અને ત્યાજ્ય | કરવારૂપ ઉપચારોથી જ એ રોગના ઉપચારો અપચ્ચે કરવા જોઈએ; એમ તેવા ઉપચારો કરવામાં ના રીત: પિપ: ઉત્તથા ! આવે છતાં એ અમ્લપિત્ત રોગ ન શમે ઢાવાશ્વ નીચા જાહિદ કશા કે ન મટે, તો એ રોગના રોગીએ તે શોના નિવારનાં વર્તનમા | આનુપ દેશને ત્યાગ કરી) બીજા પ્રદેશમાં લસણ, હરડે, પીપર, ઘી તથા જૂની વસવા જતા રહેવું જોઈએ. ૪૪,૪૫ મદિરાનું સેવન–શરીરના અગ્નિને તથા બળને વિવરણ: અમ્લપિત્ત રોગમાં ખાસ કારણ વધારનાર થાય છે; પરંતુ આ અમ્લપિત્ત પ્રદેશ પણ હોય છે. જલપ્રાય-ભેજવાળા પ્રદેશમાં રોગનાં જે નિદાન પહેલાં કહ્યાં છે, તેઓનો | અમ્લપિત્ત રંગ લગભગ થાય જ છે. તેથી આન૫ તો અપથ્ય તરીકે ત્યાગ જ કરે. ૪૧ પ્રદેશના રહેવાસી જે માણસને અમ્લપિત્ત રોગ થયો હોય તેણે જાગલ દેશનાં ઔષધે અને કોને અમ્લપિત્ત રોગ મટી જાય છે? આહારવિહારનું સેવન કરવું હિતકારી થાય છે; युक्ताहारविहारस्य युक्तव्यायामसेविनः ॥ ४२ ॥ એ પણ અનુભવસિદ્ધ છે કે અમ્લપિત્તના शुक्तकोऽयमलोलस्य शाम्यत्यात्मवतः सतः। રોગીને પોતાના દેશમાં વસવાથી અને તે જ જે માણસ એગ્ય આહાર-વિહારનું દેશનાં ઔષધો અને આહારપાણીના સેવનથી જે સેવન કરે છે, યોગ્ય શારીરશ્રમ સેવવાની કંઈ ફાયદો ન થાય તો તેણે બીજા દેશના જલટેવ પાડે છે, ખાવાપીવાની લોલુપતાથી વાયુનું પરિવર્તન કરી–હવાબદલે અને પાણીબદલે રહિત હોય છે અને જિતેન્દ્રિય રહ્યા કરે | કરવો જ જોઈએ; કેમ કે એવા હઠીલા રોગો છે, તેને અમ્લપિત્ત રોગ શમે છે-મટી | હવાફેર અને પાણીફેર કરવાથી મટે છે. ૪૪,૪૫ જાય છે. ૪૨ આવશ્યક જરૂરી સૂચના કારણરૂપ દોષના શમનથી અમ્લપિત્ત મટે ૩ gવ શો યત્ર ચાવાર્થ તે થવા यश्च यस्यानुबन्धः(द्धः) स्याहोषस्तस्योपशान्तये॥ गच्छन्ति ये न गच्छन्ति ये चास्य हितकारिणः ॥४६ પ્રતિ મિનિચે તરછીૉૌ પ્રશાસ્થતિ | જ્યાં માણસનું આરોગ્ય જળવાય તે જે જે દેષ અમ્લપિમાં અનુબંધ જ દેશ પોતાના વસવાટ માટે હોવો જોઈએ; કે કારણરૂપે અનુસરી રહ્યો હોય, તેની તથા તે જ બાંધ કે સગાં-સંબંધીઓ શાતિ માટે વૈધે કાયમ પ્રયત્ન ચાલુ રાખો ગણાય, જેઓ સંપત્તિમાં દૂર જાય, પણ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy