SearchBrowseAboutContactDonate
Page Preview
Page 985
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપ સંહિતા-ખિલસ્થાન થઈ ગયો હેય; અથવા જે સ્ત્રી પોતાની આગંતુમાં થઈ શકે છે; જે કે માધવનિદાનમાં કઈ ચિકિત્સાને દ્વેષ કરતી હોય અને એ જ ઉપર્યુકત ૬ ભેદથી તથા ઠંદ્વજ ત્રણ શેથને પણ (રેગનાં) નિદાનને સેવવા માટે જે ટેવાયેલી ગણીને ૯ પ્રકારના સજા માન્યા છે; જેમ કેહોય, તે સ્ત્રીને તેમ જ ઉપર્યુક્ત નિદાન. | ‘ઢોર્ષઃ પૃથ : સવૈરમિધારા, વિષા'-જુદા વાળાને તે જ મૂળ કારણથી તરત જ દારુણ | જુદા અલગ દેષોથી-ત્રણ, બે બે દોષોથી ત્રણ શેથ-સોજો, ઉત્પન્ન થાય છે અને તે સો બધા દેથી એકસાંનિપાતિક, અભિઘાતથી એક ચાર પ્રકારના હોય છે. ૩-૬ આગંતુક અને વિષથી થતો એક–એમ એકંદર શેથના ચાર ભેદો નવ પ્રકારના શોથરોગો ઉત્પન્ન થાય છે; એમ નવ પ્રકારના શોથરોગો માધવનિદાનમાં જે કહ્યા છે, તે वातिकः पैत्तिकश्चैव श्लैष्मिकः सान्निपातिकः॥७ બધાને અહીં કાશ્યપ સંહિતામાં ચાર ભેદોમાં સમાવી વાતિક એટલે કે વાયુનો પ્રકોપ જેમાં | દઈ ચાર પ્રકારને શાથરેગ કહ્યો છે. ૮ મુખ્ય હોય તે પહેલો પ્રકાર; તેમ જ પિત્તિક ઉપર્યુક્ત ચારે ભેદોમાં પ્રકોપનાં નિદાન એટલે કે પિત્તપ્રકોપ જેમાં મુખ્ય કારણ સરખાં જ હોય હોય તે બીજે પ્રકાર; તેમ જ શ્લેમ્બિક-, प्रकोपहेतुः सर्वेषां सामान्येनैव कीर्तितः । કફનો પ્રકોપ જેમાં મુખ્ય કારણ હોય તે २७ पूर्व ज्वरनिदाने तु प्रोक्तः प्रत्येकशो मया ॥९॥ ત્રીજે પ્રકાર અને સાંનિપાતિક એટલે કે ત્રણે દેને એકીવખતે જેમાં પ્રકોપ હાય-એ તે સર્વમાં દેષના પ્રકોપનું કારણ અહીં ઉપર જે જે શેથના ભેદો કહ્યા છે, કારણે ચેથા પ્રકારને શોથ ઉત્પન્ન થાય છે. ૭ | સામાન્યરૂપે જ કહેલ હોય છે, એટલે કે પાંચમે આગંતુ શેથી હરકોઈ શેથગમાં દેશના પ્રકોપનું કારણ आगन्तुः क्षतनिष्पिष्टच्युतभग्नादिसंभवः । લગભગ એકસરખું જ અહીં કહેલ છે; તેપણ दष्टावमूत्रिताघ्रातसंस्पर्शगरयोगजः ॥८॥ પહેલાં જવરના નિદાનમાં તે મેં પ્રત્યેક શોથનો પાંચમો પ્રકાર–આગંતુજ શાથનાં નિદાન અલગ અલગ જ કહેલ છે. ૯ હોય છે; તે ક્ષત કે ઘાવ અથવા ચાંદું પ્રત્યેક શેથનાં અલગ અલગ લક્ષણે પડવાથી થાય છે; અથવા પીસાઈ કે यथावदेषां रूपाणि संप्रवक्ष्याम्यतः परम् । ચગદાઈ જવાથી થાય છે; યુત અથવા સત્તા મા વૃદ્ધિ સ્ત્રોના મન પરના ક્યાંયથી પડી જવાથી કે શરીરના કોઈ પૂર્ણ ત્મિકw Wામણા પૈત્તિરાહ્ય જ્ઞા અવયવ ભાંગી જાય–વગેરે બહારનાં કારણે પૂના ગામે થાત્રોમમ્ રશા થી જે ઉત્પન્ન થાય; તેમ જ કેઈ જીવજંતુ હવે ઉપર જે જે શેથના પ્રકારે કહ્યા. કરડી ગયેલ હોય કે કોઈ ઝેરી પ્રાણી શરીર- છે, તેઓનાં જે અલગ અલગ લક્ષણો હોય ના કેઈપણ ભાગ પર મૂતરી ગયું હોય કે છે, તેઓને હું બરાબર કહું છું –જે સેજો. સૂંઘી ગયું હોય અથવા કોઈ ઝેરી જીવ- વાયુ પ્રધાન હોય તેની વૃદ્ધિ, અપરાણજંતુ અડકી ગયું હોય અથવા વિષને કાળ–સાંજના સમયે અવશ્ય થાય છે, જે પ્રવેગ કરાયો હોય તો એ રૂપી બહારનાં સોજો કફપ્રધાન હોય છે, તેની વૃદ્ધિ દિવસકારણોથી જે ઉત્પન્ન થાય છે-તે પાંચમા | ના પૂર્વાહણકાળે એટલે આગલા ભાગમાં પ્રકારનો “આગંતુ શોથ” કહેવાય છે. ૮ ! અવશ્ય થાય છે અને જે જે પત્તિક વિવરણ : કેટલાક આચાર્યો અહીં દર્શાવેલ | હેઈને પિત્તપ્રધાન હોય છે, તેની વૃદ્ધિ પાંચ પ્રકારના સોજા સિવાયનો છઠ્ઠો “વિષજ ”| મધ્યાહુનકાળ-બપોરના સમયે જ અવશ્ય સેજો પણ માને છે; પરંતુ એનોય સમાવેશ થાય છે, તે જ પ્રમાણે, એ સેજાઓને સ. સી
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy