________________
ઉપોદુવાત
ગ્રંથોમાં જણાવેલ છવક વૈદ્ય તથા આ કૌમાર- જેનસંપ્રદાયના અનુયાયી અને બૌદ્ધગ્રન્થો તથા મૃત્યતંત્રના આચાર્ય વૃદ્ધજીવક એ બંનેમાં ઘણા | જૈનગ્રંથમાં જણાવેલા જે બને છવકે જાણવામાં મોટો તફાવત જણાય છે.
આવે છે, તેનાથી જુદા જ આ પ્રાચીન ઋચિક વળી જૈન ગ્રંથોમાં જોવામાં આવતા ઉત્સપિણી ! પુત્ર વૃદ્ધજીવક છે અને તે જ આ વૃદ્ધજીવકીય તંત્રતથા અવસર્પિણી–એ બન્ને (કાળદર્શક) શબ્દો જેકે
કાશ્યપ સંહિતાના રચયિતા છે, એમ આ તેમના આ વૃદ્ધજીવકીય તંત્ર આયુર્વેઠાય-કશ્યપ સંહિતામાં
ગ્રંથની મર્યાદાથી જાણી શકાય છે. જોવામાં આવે છે, તે ઉપરથી અને જૈન ઇતિહાસ “વાસ્ય” સંબંધે વિચાર જોતાં પણ “મૃતધર' નામના એક રાજકુમાર આ કાશ્યપ સંહિતાના કલ્પસ્થાનમાં “સંહિતા“ જીવંધર તથા જીવસ્વામી’ એવા બીજા નામે
કલ્પનામના અધ્યાયમાં જે લખાણ મળે છે, તે કહેવાતા હતા અને વળી તે પણ “જીવન” એવા
ઉપરથી વૃદ્ધજીવીયે તંત્રના સ્વરૂપને પામેલી ચોથા નામે એક પ્રસિદ્ધ પુરુષ હતા, એમ જાણવા આ કાશ્યપ સંહિતા કાળક્રમે નાશ પામી ત્યારે મળે છે અને તેમનું જીવનવૃત્તાંત પણ મહાપુરાણ- “વાસ્ય” નામના આચાર્યો “અનાયાસ' નામના જીવનચરિત્ર તથા ગદ્યચિંતામણિ આદિ જૈન યક્ષનું આરાધન કરી આ કાશ્યપસંહિતા ફરી ગ્રંથામાં મળી આવે છે. તે રાજકુમારને પિતાના મેળવી હતી. એ વાસ્થ વૃદ્ધજીવકના જ વંશમાં પિતાના સ્થાનેથી ઉઠાડી મૂકવામાં આવ્યા હતા ઉત્પન્ન થયા હતા; તેમણે વેદનું તથા વેદનાં અને પાછળથી તેમણે પોતાનાં પરાક્રમ તથા કુશ- અંગોનું અધ્યયન કર્યું હતું અને શિવ તથા વતાને લઈને શત્રુઓને નાશ કરી પિતાનું રાજ્ય કશ્યપના તે ભક્ત હતા. એ વાસ્ય લેકોના કલ્યાણ મેળવ્યું હતુંઅને તે રાજકુમાર જૈન ધર્મમાં નિષ્ઠા- | માટે આ વૃદ્ધછવકીય તંત્રને ફરી પ્રતિસંસ્કાર વાળ પણ હતા, એવું તેમના સંબંધે વર્ણન પણ મળે કરીને તેને પ્રસિદ્ધ કરેલ છે એમ જણાય છે; તે છે. વળી તેમણે પોતાનો ઉપકાર કરનાર એક ગંધ ઉપરથી એ પ્રતિસંસ્કર્તા હાસ્ય કોણ હતા ? આપેલા વિષહર મંત્રના પ્રભાવથી માત્ર સ્પર્શ તેમને સમય કર્યો હતો ? એવી જિજ્ઞાસા થતાં કરતાં જ વિષને દૂર કરવાની શક્તિ પણ મેળવી | નીચે પ્રમાણે જાણવા મળે છેઃ હતી એમ જાણવામાં આવે છે; પરંતુ તે ઉપરથી “વાસ્ય' એ નામ “વત્સ” ગોત્રમાં ઉત્પન્ન તે વૈદ્યવિદ્યાના આચાર્ય હતા, તેમ જ કૌમાર- | થયેલ જણાવે છે, તેથી એ કેવળ કુળનું નામ છે. ભૂત્ય–બાલચિકિત્સાના પણ વિદ્વાન હતા, એમ વૃદ્ધજીવક “ભાર્ગવ' કુળમાં ઉત્પન્ન થયા હતા કહી શકાય નહીં.
એવો ઉલ્લેખ મળે છે. તે ઉપરથી “વત્સ” એ આ છવકીયતંત્ર-કાશ્યપ સંહિતામાં શ્રૌતમાર્ગને પણુ ભગુકુળમાં જન્મેલા હોવા જોઈએ અને જ અનુસરતા અનેક વિષય તથા લેખો મળી તે છવનવંશમાં ઉત્પન્ન થયેલા હોવાથી અહીં દર્શાઆવે છે.૪ એટલા ઉપરથી પણ બુદ્ધસંપ્રદાય તથા
સર્વવ્યાપી સંસારી જીવોને પણ નિર્દેશ કર્યો છે. * જેમ કે ઇંતજન્મ–અધ્યાયમાં અશુભ દાંત વળી જાતિસૂત્રીય અધ્યાયમાં શ્રૌતપુત્રેષ્ટિનું વિધાન આવ્યા હોય તેની શાન્તિ માટે “મારુતી-ઈષ્ટિ”નું | બતાવ્યું છે; અને ઔષધભેષજીય અધ્યાયમાં સ્વમના વિધાન તેમ જ ' શિષ્યપક્રમણુય” નામના અધ્યાય- | દોષોને શમાવનાર સાવિત્રીને દર્શાવ્યો છે; ધૂપનમાં છ વૈદિક પદ્ધતિએ શિષ્યના સંસ્કારનું વિધાન | કલ્પમાં વૈદિક મંત્રોને ઉલ્લેખ કર્યો છે, અને જણાવ્યું છે. વળી આયુર્વેદને વેદની સાથે રેવતીકલ્પમાં શાબ્દી તથા આથી વૈદિક પ્રક્રિયા સંબંધ અને વેદસ્થાનીયપણું તેમ જ શિક્ષા, કલ્પ, | જણાવી છે અને જાતકર્મોત્તરીય અધ્યાયમાં શ્રૌતસૂત્ર, નિરુક્ત, વૃત્ત, છંદ અને યજ્ઞસંસ્તર આદિનું | પ્રક્રિયા દ્વારા નિષ્ક્રમણ આદિનું વિધાન કહ્યું છે પ્રોક્ષણીયપણું પણ આ વૃદ્ધજીવકીય તંત્રમાં બતાવેલ અને ત્યાં ત્યાં અનેક સ્થળે વૈદિક મંત્ર તથા છે; વળી ગર્ભાવક્રાંતિમાં ઈશ્વરના ગુણેથી યુક્ત દેવતા આદિને ઉલ્લેખ મળે છે.