SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ કાશ્યપસ હિતા જીવક જણાય છે, તે બન્ને એક છે એવી શંકા રહેતી | અભયકુમાર રાજપુત્રથી પાલનપોષણ કરાયા હતા, એ કારણે તેણે વિદ્યાભ્યાસ કર્યો ન હતા, તેની પહેલાંના જ સમયમાં કુમારભૃત્ય અથવા કુમારભૃત એટલે કે અભયકુમારે પાળેલા તથા પેષલે એવા શબ્દથી તેને જાહેર કરેલા હતેા અને તેવા જ એકસરખા ચાકસ વ્યવહાર બૌદ્ધગ્રંથમાં દર્શાવેલ છે; અર્થાત્ જીવક વૈદ્યને અભયકુમારે પાળ્યા-પાથ્યા હતેા, એ કારણે તે ‘ કુમારભૃત્ય' એવા ખીજ નામે પ્રસિદ્ધ થયા હતા; પરતુ ખાલચિકિત્સાને જાણકાર હોઈ તે તે ‘કુમારભૃત્ય કે કૌમારભૃત્ય' કહેવાયે ન હતા; કારણ કે ખાલચિકિત્સક હોઈને તે એ | . હું નથી; કારણ કે પૂર્વકાળથી આરંભીને આયુર્વેદના જે આઠ વિભાગા થયા છે, તે આઠ આયુર્વેદીય ગામાં જે ‘બાલચિકિત્સા' નામનું આયુર્વે`દીય અંગ છે, તે જ કૌમારભૃત્ય' કહેવાય છે, અને તે કૌમારભૃત્યના ઉપદેશકા તથા જે વિદ્વાના હેાય છે, તે ‘ કૌમારભૃત્યા' કહેવાય છે. આ ગ્રંથક્રામ્યપસંહિતામાં મુખ્યત્વે ખાલચિકિત્સા કહેવામાં આવી છે. અને આ કાશ્યપસંહિતાના જ ઔષધભેષજીયઇંદ્રિય અધ્યાયમાં પણ આમ કહેવાયું છે કે, “ કૌમારનૃત્યમષ્ટાનાં તન્ત્રાળામાવમુખ્યતે ’-આયુ વેદનાં અંગરૂપ જે આઠ તંત્ર છે, તેમાં કૌમારમૃત્ય' નામનું તંત્ર મુખ્ય કહેવાય છે. વળી આ ગ્રંથના જ લેખ ઉપરથી સાબિત થાય છે કે કૌમારનૃત્ય અથવા ખાચકિત્સા એ વૈદ્યને આગળ લાવનાર છે. વળી આ કાશ્યપસહિતામાં ાચીય સંહિતાયાં હોમા દૃશ્ય-કાશ્યપની આ સંહિતા કૌમારનૃત્ય છે એટલે કે બાલચિકિત્સારૂપ છે' એવા લેખ મળે (ટિપ્પણી) છે, તે ઉપરથી આ સંહિતાના લેખક કશ્યપ કૌમારભૃત્ય હતા, એટલે કે બાલચિકિત્સાના જાણુકાર હતા; વળી આ કાશ્યપસંહિતામાં જે ‘ ધૂપકલ્પ ’ પ્રકરણ છે, તેમાં હોમા મૃત્યાત્વવરે નઝમથ્થાવાન્નમાત્ । ટ્વિયોનિ ધ્રુવતે પૂર્વ યપણ મતે સ્થિતઃ ।।-કશ્યપના મતમાંરહેલા ખીન કેટલાક કૌમારભૃત્યો અથવા બાલચકિત્સક વૈદ્યો જગમ તથા સ્થાવરના આશ્રયથી હરાઈ ધૂપને ચિાનિ કહે છે, એટલે કે હરÀાઈ ધૂપમાં કેટલીક જે વસ્તુએ આવે છે, તેઓનું ઉત્પત્તિકારણુ સ્થાવર તથા જગમ-એમ બંને હોય છે; તેમ જ આકાશ્યપસંહિતાના ધાત્રીચિકિત્સા ’ નામના અધ્યાયમાં, ‘ મિષ‚ જોનારનૃત્યશૈઃ-બાળકાની ચિકિત્સા કરનાર વૈદ્ય તે કારણેાથી કાયમ દુ:ખી રહે છે' એવા ઉલ્લેખ મળે છે તે ઉપરથી શ્રા સહિતાના આચાર્યાં કશ્યપને તથા આ માલચિકિત્સા શાસ્ત્રના જ્ઞાતા ખીજા વૈદ્યો તથા આચાર્યંને પણ કૌમારભૃત્ય અથવા ખાલિકિત્સક તરીકે દર્શાવવામાં આવ્યા છે; પર`તુ જીદ્દના સમયમાં થયેલા જીવક વૈદ્ય તેા તેની ખાલ્યાવસ્થામાં . કુમારભૃત્ય' એવા ખીજા નામે કહેવાયા હેય તા તેણે કરેલી બાલચકિત્સાના કે બાલચકિત્સાના જાણુકાર તરીકે તેના ઉલ્લેખ તે તે બૌદ્ધમ થામાં હાવા જોઈ એ પણ તેવા ઉલ્લેખ મળતા નથી. કુમાર અભયકુમારે પાલનપોષણ કરેલા જીવક વૈદ્યની અમુક ખાસ વિશેષ વિદ્યા-શલ્યતંત્ર એ જ તેનું વિશેષરૂપ હતું. જ્યારે આ કાશ્યપસહિતા તા કૌમારભૃત્ય-બાલચિકિત્સારૂપ જ એક ગ્રંથ છે, એમ પહેલાના સમયથી લઈ ને જ આ કાશ્યપસહિતાના કૌમારભૃત્ય-બાલચિકિત્સાના જ પ્રચ નામે વ્યવહાર કરવામાં આવે છે; અને સુશ્રુતમાં તથા નાવનીતક આદિ ગ્રંથામાં પણ તે જ પ્રકારે ઉલ્લેખ કરેલા હેાવાથી કેવળ જીવકને જ ‘ કૌમારભૃત્ય અથવા ખાચકિત્સક' તરીકે કહેવામાં આવેલ છે એમ નથી; પરંતુ આ બાલચિકિત્સાશાસ્ત્રને જાણનારા અને કાઈ પણ કુમારે પાળેલા-પાયેલા ન હતા એવા પાતક, બંધક આદિ વૈદ્યોને પણુ કૌમારભૃત્ય-બાલચકિત્સાના આચાર્ય તરીકે ઉલ્લેખ કરેલા જોવામાં આવે છે, તેથી બૌદ્ધકાલીન જીવકને બાલચકિત્સાના આચાર્ય તરીકે કૌમારનૃત્ય કહી શકાય તેમ નથી. (એ તે કુમાર-અભયથી પાળેલા-પાષાયેલા હોવાથી જ કુમારભૃત્ય કે કુમારભૃત એ નામે કહેવાતા હતા.) વળી આ બાલિકિત્સાતત્રના આચાર્ય વૃદ્ધજીવકને બૌદ્ધ તરીકે પણ કાઈ રીતે કહી શકાય તેમ નથી; કારણ કે બૌદ્ધછાયા આ બાલભૃત્યતંત્રમાં ક્યાંય પણ જોવામાં આવતી નથી. એ ઉપરથી બૌદ્ધ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy