SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધ્યાત પ૩ જુવક નેગવાન બુદ્ધનો તથા બૌદ્ધ ભિક્ષુઓને, તેમ એ છવક વૈદ્ય પણ તેવો જ કુશળ હે સત્કાર કરનાર એક વૈદ્ય હતાવળી રાજગૃહ- | બાલચિકિત્સાને પણ બહુ જ સારી રીતે જાણતો નગરમાં રતૂપ બનાવનાર તેણે બૌદ્ધ માર્ગ સ્વીકા- | હેવો જોઈએ પણ તે બાલચિકિત્સા જાણતો હોય રેલ એમ તિબેટની કથા ઉપરથી સાબિત થાય છે તેવો કોઈ ઉલ્લેખ જોવામાં આવતો નથી. જ્યારે છે; તેમ જ એ છવક વૈદ્ય બે હાથ જોડી ભગવાન આ કાશ્યપ સંહિતામાં તે મુખ્યત્વે બાલચિકિબુદ્ધને શરણે આવ્યો હતો અને તેમને ઉપાસક સાને જ વિષય છે એટલે આ સંહિતાના આચાર્ય બન્યો હતો, એમ “મઝમનિકાય' નામના ગ્રંથમાં | વૃદ્ધજીવક બાલચિકિત્સાના ચિકિત્સક હતા એ જણાવ્યું છે. સાબિત થાય છે. પરંતુ આ “વૃદ્ધજીવકીય” આયુદતંત્રને બુદ્ધના સમયમાં કાશ્યપ તથા છવકનું આચાર્ય જે “જીવક” થઈ ગયો છે તે તે “કન- ઐતિહાસિક વૃત્તાંત એકસાથે મળે છે, તો પણ તે ખલ” નામના તીર્થક્ષેત્રમાં રહેનાર ઋચિક મહ- ઉપરથી આ કાશ્યપતંત્રમાં થયેલા કાશ્યપ અને ર્ષિને પુત્ર હતો અને પાંચ વર્ષની ઉંમરમાં જ છવક એ બંને બુદ્ધના સમયમાં થયા હોય અને તેના માથાના વાળ ધોળા થઈ જવાથી તે વૃદ્ધ બૌદ્ધ ગ્રંથમાં પણ કહેલા હોયએવી શંકા જેવા લાગતો હતો; તેમ જ વદે તથા વેદાંતાના કરવી યોગ્ય નથી. બુદ્ધના સમયને કાશ્યપ ત્રણ પારગામી અગ્નિહોત્રી શ્રી કશ્યપ ઋષિને શિષ્ય ભાઈઓમાં સૌથી મોટો હતો ને પ્રથમ દાર્શનિક હે મહર્ષિઓમાં આદરસત્કાર પામ્યો હતો અને | હેઈયાજ્ઞિક બ્રાહ્મણ હતા. એ કાશ્યપને “ઉબિલ્વ' પિતાને વંશમાં ઉત્પન્ન થયેલા “શિવકશ્યપને | નામના બુદ્ધે બૌદ્ધધર્મની દીક્ષા આપેલી. તે જોઈ ભક્ત હતો. વળી તે વેદ-વેદાંગ ભર્યું હતું અને [ બિંબસાર રાજાએ પણ બૌદ્ધધર્મ સ્વીકાર્યો હતો. એ આયુર્વેદતંત્રના પ્રતિસંસ્કર્તા વાસ્થને તે પૂર્વ પુરુષ | પ્રમાણે બૌદ્ધધર્મમાં પ્રવેશેલા કાશ્યપનું વૃત્તાંત હતો, તેમ જ શ્રૌત-સ્માર્ત માર્ગમાં એકનિષ્ઠા- મહાવગ નામના બૌદ્ધગ્રંથમાં મળે છે, તે ઉપરથી એ વાળો હતો, એમ આ વૃદ્ધજીવકીય આયુર્વેદતંત્ર | કાશ્યપ પ્રથમ તે દાર્શનિક જ હત; પરંતુ તે અથવા કાશ્યપ સંહિતા ગ્રંથ ઉપરથી જણાય છે. | વૈદ્ય ન હતા, તે કૌમારભૂત્ય–બાલચિકિત્સાને તે પરંતુ જે જીવક વૈદ્ય બુદ્ધના સમયમાં થઈ | આચાર્ય હોય જ ક્યાંથી ? વળી તે કાશ્યપ મરીચિને ગ છે, તેની આયુર્વેદીય ચિકિત્સાને ઇતિહાસ | પુત્ર હતો, એવો પણ ઉલેખ તે બૌદ્ધગ્રંથમાં મળતા જોતાં તેણે “રાજગૃહ' નગરના એક શેઠનું કપાળ નથી; તેમ જ તે ગ્રંથમાંનું વર્ણન લીધું છે. ચીરીને તેમ જ કાશીમાં રહેતા કે એક શેઠનાં તિબેટની કથામાં પણ વળી તેણે તક્ષશિલા આંતરડાં ચીરી શતંત્રની ચિકિત્સા દ્વારા તેને સાજે , નગરીમાં વસતા આવ પાસેથી વૈદ્યવિદ્યાનું કર્યો હતો એવો ઉલ્લેખ મળે છે. એ ઉપરથી | અધ્યયન પણ કર્યું હતું; પરંતુ મગધ દેશવાસી જવક વૈદ્ય શલ્યતંત્રને વિશેષ જ્ઞાતા હતો એમ કાશ્યપ પાસેથી તેણે વૈદ્યવિદ્યાનો અભ્યાસ કર્યો સાબિત થાય છે, પણ તેણે કોઈ પણ બાલચિકિત્સા ન હતા; એમ બૌદ્ધકાશ્યપ તથા (કનખલનિવાસી) કરી હોય એવું વૃત્તાંત જાણવા મળતું નથી, | મહર્ષિ કશ્યપ એ બંને જુદા જ હતા. માત્ર કે તે જીવક વૈદ્ય શલ્યતંત્રને જ્ઞાતા હતા, એવા | નામની સમાનતા હોવાથી આ કાશ્યપ સંહિતાના તેના સંબંધે ઉલ્લેખ મળે છે, તે ઉપરથી તે જીવક કર્તા કશ્યપ અને વૃદ્ધજીવક વૈદ્ય એક જ હતા વૈદ્ય બાલચિકિત્સાનો કે તે સિવાયની બીજી ચિકિ છે એમ માની શકાય નહિ સાને જાણતો નહેતે એમ કહેવાને મારો અભિપ્રાય વળી બુદ્ધના સમયમાં પાલીલેખમાં છવકનું નથી; છતાં શલ્યતંત્રના આચાર્ય સુબુતને કેટલેક | “કુમાર ” અથવા “કુમારભૃત્ય” એવું નામ બાકી રહેલે ઉપદેશ તેને મળેલ જ હતા, તે ૫ણું ! લખેલું મળે છે, તે ઉપરથી આ વૃદ્ધજીવકીય તંત્રના સુબુત આચાર્ય જેમ શલ્યતંત્રમાં કુશળ હતા | આચાર્ય અને કૌમારભૂત્યના વિદ્વાન જે આ વૃહ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy