SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પર કાશ્યપ સંહિતા રોગથી કઈ શેઠને પુત્ર પીડાતે હતો તેનું | દેખાઈ આવતી. ઈ. સ. ૪૫૦ આસપાસ લખાયેલ પેટ ચીરી (એ ગાંઠને બહાર કાઢી નાખીને) | “બુદ્ધઘોષકૃત ધમ્મપદની વ્યાખ્યામાં પણ જણાવ્યું ચિકિત્સા દ્વારા તેને આરોગ્ય આપ્યું; તેથી એ શેઠ | છે કે જીવકે પાંચસો ભિક્ષુઓ સાથે બુદ્ધ ભગવાનને પણ પુષ્કળ ધન આપી તે છવકને સત્કાર કર્યો. | ભેજન કરાવેલું અને બુદ્ધ ભગવાનના પગમાં એક તે પછી રાજા બિંબસારની આજ્ઞાથી એ જીવક વૈદ્ય ચાંદુ થયું હતું, તેની પણ ચિકિત્સા કરી હતી. ઉજજયિની નગરીમાં ગયે. ત્યારે રાજા “ પ્રોત”| વળી સતીગુંબજાતક, સંકિચજાતક અને યુદ્ધહસપાંડુરોગથી પીડાતો હતો તેથી છવક વૈદ્ય ઘીને જાતક નામના બૌદ્ધ ગ્રંથોમાં પણ છવકના નામને પ્રયોગ કરાવી તેને પાંડુરોગ મટાડવા તૈયારી કરી | ઉલલેખ મળે છે. પરંતુ પ્રદ્યોત રાજાની ઇચ્છા ઘીને પ્રયોગ કરવાની વળી એક વખતે છવકે “અંબપાલી' નામના નહિ હોવાથી છવક વૈદ્ય એક કવાથમાં ઘી નાખી ઉદ્યાનમાં એક વિહાર બંધાવી બારસે ભિક્ષુઓ તે પાઈને વમન કરાવ્યું હતું, પણ આ વાત સાથે બુદ્ધ ભગવાનને ત્યાં આમંત્રણ આપી તેમને રાજા જાણશે તે ક્રોધે ભરાશે એમ વિચારી સત્કાર કર્યો હતો તેમ જ રાજગૃહ' શહેરમાં “શ્રીપ્રથમથી જ તૈયાર રાખેલી એક હાથણ પર | ગુપ્તપરિખા” નામની એક ખાઈની ઉપર એક સૂપ બેસી જીવક રાજગૃહ તરફ નાસી છૂટ્યો. આ પણ બંધાવ્યું. વળી એ છવકે બિંબસાર રાજાના તરફ પ્રદ્યોત રાજા ઔષધના પ્રયોગથી વમન | પુત્ર અજાતશત્રુને બુદ્ધ ભગવાનનું દર્શન કરવા થતાં નીરોગી બન્યા. તેથી ખુશ થઈને તેણે જીવકને પ્રેર્યો હતો વગેરે લૌકિક વાર્તાઓ “જાતક-આદિ શિબિ દેશમાં ઉત્પન્ન થયેલ ઉત્તમ રોકવ-મૃગચર્મ | બૌદ્ધગ્રંથમાં મળે છે. વળી જવાક સંબંધ વગેરે ભેટ તરીકે મોકલાવ્યાં. તે પછી ‘આનંદ’ | Oldenbergનામક એક અંગ્રેજ વિદ્વાને તથા નામના બુદ્ધ સાધુની સૂચનાથી તેણે બીમાર પડેલા | શ્રી ગિરીન્દ્રનાથ નામના વિદ્વાને પણ ઘણું લખ્યું અધ ભગવાનને વિરેચન ઔષધના પ્રયોગ દ્વારા છે. વળી છવકે પોતાના ઘરની નજીક ‘શ્રીગુસસ્વસ્થ કર્યા અને તે વખતે તેણે પ્રદ્યોત રાજાએ તથા પરિખા” નામક સ્થાન પર બુદ્ધ ભગવાનના કાશીના રાજાએ પિતાને જે કંઈ ભેટરૂપે આપ્યું | વ્યાખ્યાન માટેનો એક ચેતરો પણ બંધાવ્યો હતું તે બધું ભિક્ષુ સંધને આપી દીધું. હતો અને વૃક્ષો વગેરે રોપાવ્યાં હતાં, તેના કંઈક તિબેટની ઉપકથાઓમાં પણ આવી એક કથા અંશો આજે પણ ત્યાં જોવા મળે છે, એમ મળે છે: બિંબસાર રાજને એક દાસીમાં પુત્ર વિલ” નામના વિદ્વા થયો. લોકલાજથી ડરીને એની માતાએ તેને આવાં વર્ણને ઉપરથી જણાય છે કે બુદ્ધ પેટીમાં મૂકી ત્યજી દીધું હતું. એ જ બાળક | તથા બિંબસાર રાજાના સમયમાં આજથી અઢી છવક' નામે હતો, જેને રાજકુમાર અભયકુમારે હજાર વર્ષો પૂર્વે ઈસવી સન ૬૦૦માં એ પ્રસિદ્ધ પાળ્યો હતો, અને તે “કુમારભૂત (ત્ય) નામે | “છવક' નામને વૈદ્ય થયો હતો. પ્રસિદ્ધિ પામ્યો. એ જ કુમારભૂત અથવા જીવક આ રીતે બૌદ્ધ ગ્રંથમાં વર્ણવેલ એ છવક આયુર્વેદની ચિકિત્સાવિદ્યા ભણીને રાજકુમાર મગ દેશનો રહેવાસી હતો; અને બિંબસાર રાજની અભયકુમારની આજ્ઞાથી “કપાલભેદન’-ખોપરી એક વેશ્યા અથવા કેઈએક દાસીમાં પુત્રરૂપે તે જ કપાળ વગેરે ચીરવાં આદિ શલ્યતંત્રનું વિજ્ઞાન અને જુવાન થતાં તે “છવક વૈદ્ય' તરીકે કહેવાયે. ( મેળવવા “તક્ષશિલા નગરીમાં ગયો. ત્યાં જઈને ? તે છવકે બાલ્યાવસ્થા પછી “તક્ષશિલા નગરીમાં તેણે શલ્યતંત્રમાં પરમ–ઉત્તમ વિદ્વાન આત્રેય | જઈને ત્યાંના રહેવાસી કેઈ આચાર્ય પાસે સાત પાસેથી (શલ્યતંત્રનું) શિક્ષણ મેળવ્યું તેમાં તે ઘણે | વર્ષ સુધી અભ્યાસ કરી વૈદ્યવિદ્યાનું જ્ઞાન મેળવ્યું હેશિયાર થયો. વળી પોતાના ગુરુ આત્રેય કરતાં હતું. આવું લખાણ “મહાવગ્ન' નામક ગ્રંથમાં અમુક કઈ પ્રકારની ચિકિત્સામાં તેની કુશળતા પણ મળે છે. તે ઉપરથી નક્કી થાય છે કે એ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy