SearchBrowseAboutContactDonate
Page Preview
Page 958
Loading...
Download File
Download File
Page Text
________________ વિસર્પચિકિસ્મિત-અધ્યાય ૧૪ મે રોગ આખાયે શરીરમાં વિશેષે કરી ફેલાય છે, | ખરેખર જાણે બાળી નાખતો હોય તે તે જ કારણે આ રોગ “વિસર્ષ” કહેવાય છે. | દુઃસહ થાય છે; એ દારુણ-દૂર સ્વરૂપવાળા કેટલાક વૈદ્યો, આ રોગને શરીરમાં ચોપાસ ફેલાતો | અને પ્રદીપ્ત અગ્નિ સમાન તેજવાળા મહામાને છે, તેથી “રતઃ સતિ યા વરસ” | રોગ વિસર્ષની ઉત્પત્તિ, રૂપ-લક્ષણ તથા ફયુચ–એ રોગ શરીરમાં ચારે બાજુ ફેલાય છે, | ચિકિત્સાને હે મહામુનિ! બાળકોના હિતની તે જ કારણે “રણ” એ નામે પણ કહેવાય છે.”| ઈચ્છાથી યથાર્થ રીતે કહેવાને આપાગ્ય છે. આ રોગમાં વાત, પિત્ત અને કફ-એ ત્રણે દોષોને | ભગવાન કશ્યપનો પ્રત્યુત્તર પ્રકોપ હોય છે અને તે જ કારણે આ રોગમાં इति पृष्टः स शिष्येण प्रोवाचेदं महामुनिः । ત્વચા, રક્ત-રુધિર, માંસ તથા લસીકા-એ ચાર | | दक्षक्रोधाद्भगवतो रुद्रस्यामिततेजसः ॥७॥ દુષ્યો દૂષિત થાય છે; એ જ કારણે આ રોગને આયુર્વેદમાં નિજ અથવા દેષજ વ્યાધિ કહ્યો | संदष्टौष्ठपुटस्यौष्ठाद्यद्रक्तं प्रापतद् भुवि । ' लोहिताकोऽभवत्तस्माद्वैसर्पश्चाग्निसन्निभः ॥८॥ છે; અને તેના ૭ ભેદો પણ કહ્યા છે; આ અભિ | तस्मानिर्दाहिनावेतौ भृशं पीडाकृतौ नृणाम् । પ્રાયથી જ ચાલુ અધ્યાયમાં “વાતિવા: ઉત્તિવાવ'... | विविधं सर्पणाहेहे वैसर्पस्तु निरुच्यते ॥९॥ ઇત્યાદિ ગણતરી કરવામાં આવશે; અને “ક્ષતા | | પિતાના શિષ્ય, એમ જ્યારે પૂછયું હતું, માયથોgિવામાgિધારાત'—ક્ષત, ભમ આદિ કારણોથી પણ આ રોગ થાય છે, એમ તેના ! ત્યારે મહામુનિ કશ્યપે તેમને આ વચન નિદાનમાં પણ ઉલ્લેખ કર્યો છે. ચરકે પણ ચિકિત્સા કહ્યું હતું-અમાપ તેજવાળા ભગવાન , સ્થાનના ૨૧ મા અધ્યાયમાં આ રોગને દોષજ દક્ષની ઉપર તેમના ક્રોધથી પોતાનો હોઠ કહ્યો છે અને ક્ષતજ, વધજ, બંધજ, પતનજ | જ્યારે સારી રીતે પીસ્યા હતા, ત્યારે આદિ ભેદે, નિદાપૂર્વક સ્પષ્ટ કહ્યા તે ત્યાં તેમના એ હોઠમાંથી પૃથ્વી પર લોહી પડવું જોઈ લેવા. ૧-૨ હતું, ત્યારે તેમના એ લોહીમાંથી “લોહિતાક” વૃદ્ધજીવકનો પ્રશ્ન નામનો રોગ અને અગ્નિ જેવો ઉગ્ર વિસર્ષ” નામનો રોગ ઉત્પન્ન થયો હતો; એ બેય, कश्यपं भिषजां श्रेष्ठमादित्यसमतेजसम् ।। રોગે મનુષ્યોને અતિશય દાહ કરનારા તથા हुताग्निहोत्रमासीनमपृच्छद् वृद्धजीवकः ॥३॥ પીડા કરનારા હોય છે, તેમાંનો સર્પ રોગ, भगवन् मण्डलीभूतं त्वग्रक्तं मांसमेव च। विदहन् दृश्यते व्याधिराशीविषविषोपमः ॥४॥ માણસના શરીરમાં “વિવિધ સર્પના' વિવિધ પ્રકારે ફેલાય છે. એ કારણે, “વૈસર્પ” दुःसहः सुकुमाराणां कुमाराणां विशेषतः।। तस्य दारुणरूपस्य दीप्ताग्निसमतेजसः ॥५॥ એ નામે કહેવાય છે, એમ વિસરેગની समुत्पत्तिं च रूपं च चिकित्सां च महामुने!। । ઉત્પત્તિ તથા વ્યાખ્યા અહીં કહી છે. ૭–૯ वक्तुमर्हसि तत्त्वेन बालानां हितकाम्यया ॥६॥ વિસ૫ રેગનાં નિદાનો સૂર્ય સમાન તેજસ્વી અને વિદ્યોમાં | ાતા-ક્રિોત્પિામદવાધારVIRા. શ્રેષ્ઠ કશ્યપ ઋષિ, અગ્નિહોત્રન હોમ કરી રહૃમહુ વાવસ્થ ર | ૨૦ | બેઠા હતા, ત્યારે તેમના મુખ્ય શિષ્ય) વૃદ્ધ. | તિરુમપછાનાં પછાપોર્ટશુના ત્રા જીવક, (તેમની સમીપે જઈ) તેમને આમ | ગાથાકૂiાન માં નામતિસેવનાત્ શા પૂછયું હતું-“હે ભગવન્! જે રેગ, સર્પના વિરેલિમિપૂતિપર્ણવિરાશનાર્ા વિષ જે ભયંકર હેઈ અતિશય કોમળ | વિવાવવીચ શાપિછાત્રસેવનાત્ ારા એવા બાળકોના મંડલાકર–ગોળ ચકરડાંના | વિનોપતવાળુવટાણાનાન્ન રેવના! જેવાં થયેલ ત્વચા, રુધિર તથા માંસને ! વમવિમિળેટું થતા શિશ . શરૂ II
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy