SearchBrowseAboutContactDonate
Page Preview
Page 957
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૬ કાશ્યપ સંહિતા-ખિલસ્થાન તોડત્ર અર્જા મધુરા સદ વિતા | કેટલાક આચાર્યો કે વૈદ્યો બાળકને gષ સ્થાના નામ સર્વરોગના ૮ થી | કટુકીયા-તીખી ઔષધિને પ્રગ કરવા પીપર, આદું, હરતાલ, મનશીલ, રસાં કહે છે, અને બીજા કેટલાક વિદ્ય, બાળકને જન કે તાઠ્ય પર્વતની શિલા, ચમેલીની ઉદ્દેશી મધુર ઔષધિઓનો પ્રયોગ કરે, (ાજી કળી અને સાતમો ગોળ-એટલાંને એમ સૂચવે છે; છતાં એ બાળક માટે સમાન ભાગે લઈ મધની સાથે પીસી નાખી મૃદુ-કોમળ ચિકિત્સાપ્રયોગની શરૂઆત કરતા કલ્યાણિકા ” નામની જે રક્રિયા તયાર વૈદ્ય (ક્રમશઃ) ઘેડા તીણ ઔષધને પણ કરાય છે, તે માણસના હરકેઈ નેત્રરોગને પ્રયોગ કરે જોઈએ. ૮૪ મટાડે છે. ૭૯,૮૦ इति वार्योंविदायेदं महीपाय महानृषिः । નેત્રરોગને મટાડનાર કૌતુક-અદ્દભુત અંજન રાણાંત મણિરું વાટનામથ મેપનમ્ IIટણી રિવં ઋાં જ સમાજાનિ જાથે એમ મહર્ષિ કાશ્યપે, “વાવિદ” રાજારHTઇન્ટેન ચ પિછુવા તુ તામ્રાદૃા ૮શા ની આગળ બાળકો માટેનાં બધાં ઔષધો. સત્તાત્રે પ્ર૪િળેવ તતો રજૂ કરશેઃા | સંપૂર્ણ કહ્યાં હતાં. ૮૫ वयोऽथ तनुकाः कार्या दद्यात् कौतुकमञ्जनम् ।।८२ સવ નેત્રવિકાને મટાડનાર ધોળાં મરી તથા આદુ સમાન ભાગે છેલ્લો ઔષધપ્રગ લેવાં. પછી તેઓને ખાટા દહીંની સાથે | બ્રે વિઇ, પૃન મુ તુ પીસી નાખી તાંબાના પાટા પર તેને લેપ | નિકળ વા વાળે ડૂડ્યા. ઋિષ્ય , કરવો; એમ સાત દિવસ સુધી તે ઔષધ- | નિત્તિ તક્ષિતાન્તિલાન I ૮ફા દ્રવ્યને ખાટા દહીંની સાથે પીસી પીસી | | લોધર અને જેઠીમધને પીસી નાખી તાંબાના પાટા પર લેપ કર્યો કરવા; પછી | ઘી સાથે ભંજી લઈ વસ્ત્રમાં તેની પોટલી તે ઔષધની પાતળી પાતળી વાટ બનાવી | બાંધીને તપેલા ગરમ ગળાના ક્વાથમાં લટલેવી; પછી છાયામાં સૂકવી લીધેલી તે વાટેનું કાવી રાખવાં; પછી તેને સાફ કરી ઉપયોગ હરકોઈ નેત્રરોગમાં અંજન કરવું; આ| માં લેવાય તો નેત્રના બધાયે વિકારોને તે કૌતુક–અભુત અંજન, હરકેઈ નેત્રરોગને . મટાડે છે. ૮૭ મટાડે છે. ૮૧,૮૨ इति ह स्माह भगवान् कश्यपः॥८७॥ બાળકના નેત્રરોગની ચિકિત્સા સંબંધે એમ ભગવાન કશ્યપે જ ખરેખર કહ્યું વૈદ્યને સૂચના હતું. ૮૬ मृदुपूर्वमदोषं तु, मात्रायुक्तं च भेषजम् । ઇતિ શ્રીકાશ્યપ સંહિતામાં ખિલાન વિશે “કુકણક सादेश्यात्तत्कुलीनां (2) च, कुर्याद्वाले भिषक् ચિકિત્સા' નામને અધ્યાય ૧૩ મો સમાપ્ત શિયામ્ II ૮રૂ II વધે, બાળકને ઉદ્દેશી પ્રથમ કમળ, વિસપચિકિસિત અધ્યાય ૧૪ નિર્દોષ તથા અમુક શેડા પ્રમાણમાં જ | અથાતો વૈકશિલિતં થાસ્થાસ્થામ: /it ઔષધ પ્રયોગ કરો; તેમ જ સમાન દેશને | ઇતિ દૃ માટુ માવાન પર II ૨I/ તથા તે તે કુળને અનુસરી યોગ્ય ક્રિયા ! હવે અહીંથી ‘વિસર્પચિકિત્સત’નામના કરવી જોઈએ. ૮૩ ૧૪ મા અધ્યાયનું અમે વ્યાખ્યાન કરીએ. ___ कटुकीया हि केचित् स्यान्म(स्युर्म)धुरीया- | છીએ, એમ ભગવાન કશ્યપે જ કહ્યું હતું. ૧,૨ स्तथाऽपरे । मृदु तस्मै उपकाम्यंस्तीक्ष्णमप्यल्प- - વિવરણ: “વિસર્પ' રેગ, સાર્થક નામ માતા ૮૪ | ધારણ કરે છે; “વિશેન ક્ષતિ તિ વિ:
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy