________________
૮૯૮
wn
કાશ્યપસ હિતા–ખિલસ્થાન
જેઠીમધના કલ્ક અને તગરના કલ્ક
બનાવી તેનાથી તલનું તેલ પકવીને જો પીધું હાય કે તેનાથી જો માલિસ કર્યું" હોય, તે તે પણ સુવાવડીના જ્વરને મટાડે છે. ૧૨૩ સુવાવડીના જ્વરને મટાડનાર શ્રુતયાગ पटोलस्य गुडूच्याश्च रोहिण्यारग्वधस्य च । ચન્દ્રનસ્થ = લેન લિગ્ન સર્વિદમ્ ॥૨૪
પરવળ, ગળા, કડુ, ગરમાળા તથા ચંદન–એટલાંનેા કલ્ક બનાવી તેનાથી પકવેલું ઘી ( પીધું હોય તે ) સુવાવડીના વરને તે નાશ કરે છે. ૧૨૪
જ્વરનાશન ત્રણ ધૃત ચેાગા चन्दनाद्येन वा सिद्धं पटोलाद्येन वा घृतम् । પાયથેત્તિહલપિો તિત્તિાયમત્તિ વા શ્રી અથવા ચંદન વગેરે ઔષધેાના સમુદાયથી કે પટાલ-પરવર વગેરેના ઔષધ વથી પકવેલુ' ઘી અથવા ‘તિક્ત સર્પિસ ’| કે‘ તિત્તિરાદ્ય-ધૃત ’ના ચાગ સેવવાથી પણ સુવાવડીના જ્વર મટે છે. ૧૨૫ પિત્તજ્વરમાં અપથ્યા
अम्लानि चान्नपानानि तथोष्णकटुकानि च । पित्तज्वरे विवर्ज्यानि प्रत्यनीकानि चाचरेत् । १२६
ખાટાં અન્ન-પાન તેમ જ ઉષ્ણુ-ગરમ તથા તીખાં ખાનપાન, પિત્તજ્વરમાં ખાસ ત્યજવા યાગ્ય-અપથ્યા છે; પરંતુ તેથી ખીજા પિત્તથી વિપરીત ગુણવાળાં જે દ્રવ્યો હોય છે, તેઓનું જ સેવન કર્યા કરવુ જોઈ એ. ૧૨૬
કફજ્વરની પ્રાથમિક ચિકિત્સા सम्यक्संसर्गयोगेन भग्नवेगं कफज्वरम् । जयेद्भैषज्यपानैश्च सर्पिषाऽभ्यञ्जनेन च ॥ १२७॥
કફજ્વરને વેગ ભાંગ્યા હાય ત્યારે સારી રીતે સ’સગ` ચાગ એટલે કે ઉપર કહેલ
ઔષધ ચેાગાના મિશ્ર પ્રયાગ કરી તે દ્વારા અને તે તે કફનાશન ઔષધ ચેાગેાના સેવનથી તે કફજ્વરને મટાડવા જોઈ એ; તેમ જ ( કફનાશન ) ઔષધદ્રવ્યોથી પકવેલ ધૃતપાનથી તેમ જ અભ્યંજન-તેલમાલિસ કરીને તે કફવરને વૈદ્યે મટાડવા. ૧૨૭
કફજ્વરમાં પ્રથમ હિતકર કવાથ નૃત્યૌ પુ વાહવિષ્પયો નાગાં થટી । ક્વાથમેશાં વિયેતુળમારો તોળવાચનમ્ ॥૨૮
એય બૃહતી-નાની–મેાટી ભેાંરીંગણી, પુષ્કરમૂલ, દેવદાર, પિપર, સૂંઠ અને શટકચૂરા-એટલાં દ્રવ્યેાને સમાન ભાગે લઈ તેના ક્વાથ બનાવી તે ક્વાથને પ્રથમ સહેવાય તેવા ગરમ ગરમ પીવાથી તે દોષોનુ પાચન કરે છે. ૧૨૮ કફજ્વરમાં પીવા યોગ્ય બીજો ક્વાથયોગ द्विपञ्चमूल भार्गी च कर्कटाख्यां दुरालभाम् । नागरं पिप्पलीं दारुं पिबेद्वा सैन्धवान्वितम् ॥ १२९
|
અથવા (લઘુ-બૃહત્ ) એય પ ́ચમૂલ એટલે દશમૂલ, ભારગી, કાકડાશીંગ, ધમાસા, સૂઠ, પિપર અને દેવદાર-એટલાંને સમાનભાગે લઈ તેને અધકચરાં કરી તેના ક્વાથ પણ ( સ ધવ નાખી ) કવરમાં પીવા જોઈ એ. ૧૨૯ કફજ્વરમાં હિતકારી ષડંગ ક્વાથ’યોગ पटोलं धान्यकं मुस्ता मूर्वा पाठा निदिग्धिका । कषाय एषां पातव्यः षडङ्गो मधुसंयुतः ॥ १३० ॥
અથવા કફજ્વરમાં ( સુવાવડી સ્ત્રીએ) પરવર, ધાણા, માથ, મારવેલ, કાળીપાટ અને બેઠી ભેાંરી ગણી–એટલાં દ્રવ્યાને સમાન ભાગે લઈ અધકચરાં કરી તેથી અનાવેલ ‘પડંગવાથ’મધ નાખી પીવા. ૧૩૦ સુવાવડીએ પીવાનું પાણી અને ભાજન नागरामरदारुभ्यां शृतमुष्णं पिबेज्जलम् । बालमूलकयूषेण जाङ्गलानां रसेन वा ॥ १३१ ॥ कटूष्णद्रव्ययुक्तेन मन्दस्निग्धेन भोजयेत् ।
સુવાવડીને સૂઠ અને દેવદારનું ચૂર્ણ નાખી ઉકાળેલું પાણી (ટાઢું કરી) પાવું; તેમ જ થાડા સ્નેહથી યુક્ત કરેલ અને તીખાં તથા ઉષ્ણુ દ્રવ્યો નાખી તૈયાર કરેલ કૃણા મૂળાના યૂષ સાથે અથવા જાગલ પ્રાણીના માંસ રસ સાથે ભાજન કરાવવું. ૧૩૧
સુવાવડીએ પીવાનું વિરેચન વિવેજ્ઞોમૂત્રલયુ ત્રિવૃવિનનમ્ ॥ ૨૩૨૫
काले कल्याणकं सर्पिः पिबेद्वा दाशमौलिकम् ।