SearchBrowseAboutContactDonate
Page Preview
Page 938
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ હૃતિકેપક્રમણીય-અધ્યાય ૧૧ માં જવર શમે છે). ૧૧૨,૧૧૩ સુવાવડીની ઊલટી, દાહ તથા જ્વરને હરકેઈ જ્વરને શમાવનાર મુસ્તાદિ અભિષવ નાશ કરનાર “લાજપેયા मुस्तद्विसारिवोशीरयष्टिकालोध्रपद्मकैः । | सारिवाचन्दनोशीरद्राक्षापद्मकसाधिताम् । लाजपेयां पिबेच्छर्दिमूर्छादाहज्वरापहम् ॥११९ ससप्तपर्णैरष्टाङ्गैर्वार्यर्धाढकमाप्लुतम् ॥११४ ॥ | मुद्गयूषेण वाऽश्नीयान्मधुरेण रसेन वा। तन्निशामुषितं पूतं पातव्यं शर्करायुतम् । વન ટુહિથ્થા ઋપિન ચાન્વિતમારક| સુગંધી વાળો, દ્રાક્ષ તથા પદ્મકાષ્ઠ–એટલાં (સુવાવડી સ્ત્રીએ) ઉપલસરી, ચંદન, सर्वाभिषवराजोऽयं सर्वज्वरनिवारणः । દ્રવ્યોને સમાન ભાગે લઈ તેઓને ચૂર્ણરૂપે મોથ, બન્ને દેળી તથા કાળી ઉપલસરી, | કરી તે સાથે પકવેલી “લાજપેયા”—એટલે સગડી વાળો, જેઠીમધ, લેધર, પત્રકાષ્ટ અને | કે ડાંગરની ધાણીની બનાવેલી પીવા યોગ્ય સાતપુડો-એ આઠ દ્રવ્યોને સમાન ભાગે લઈ રાબ બનાવીને ઊલટી, મૂછ, દાહ તથા અધકચરાં કરી અર્ધા આઠક–૧૨૮ તોલા જવરને નાશ કરવા માટે તે પીવી; અથવા પાણીમાં તેઓને પલાળી એક રાત્રિ રાખી | મગના યૂષ સાથે કે મધુર રસ સાથે તેણીએ મૂકી સવારમાં વસ્ત્રથી ગાળી લઈ તેમાં | ભોજન કરવું (તેથી પણ તેણીની ઊલટી સાકર નાખી પીવાથી એ બધાયે શીતકષાયો | વગેરે મટે છે.) ૧૧૯ માં શ્રેષ્ઠ હાઈ સર્વ જવરને અટકાવે છે. | સુવાવડીની મુખશુદ્ધિ માટેનું ચૂર્ણ પિત્તજ્વરને મટાડનાર પાનક યોગ | મધુશં શેતરં ગોપી નિપત્ર રોહમ્રા मृद्वीका नागपुष्पं च मरिचान्यथ शर्करा ॥११६ | शर्करामधुसंयुक्तो लेहो मुखविशोधनः। पत्रमेला च चव्यं च पानकं पैत्तिके ज्वरे। જેઠીમધ, કેસર, ગોપી-ઉપલસરી, - દ્રાક્ષ, નાગકેસર, કાળાં મરિયાં, સાકર, લીંબડાનાં પાન તથા કશે કંદ-એટલાં દ્રવ્યોને સમાનભાગે લઈ ચૂર્ણ બનાવી તેમાં તેજ પત્ર, એલચી અને ચવક–એટલાં દ્રવ્યોને સાકર તથા મધ મિશ્ર કરી તે ચાટવાથી તે સમાન ભાગે લઈ અધકચરાં કરી તેઓનું | (સુવાવડીના) મુખની શુદ્ધિ કરે છે. ૧૨૦ બનાવેલું પાનક, પિત્તવરમાં પિવાય છે. જ્વરને વેગ શાંત થયા પછીનું વિરેચન (અને તેથી એ જવર શમે છે.) ૧૧૬ | શાન્તને કવરે રાજ્યે મૃદુ વિરેશ્વરમ્ ૨૨૨ સુવાવડીના જ્વરયુક્ત અતિસારની ચિકિત્સા તુકુરુમૂત્રાશાત્રવૃન્સન ગુણિમાના भद्रश्रीस्तिन्दुको मुस्ता पयस्या मधुकं वचा ॥११७ /-प्रदिहेहारुसंयुक्तैस्तालीसोशीरचन्दनैः ॥१२२॥ कषाय एषां पातव्यो ज्वरातीसारनाशनः। । સુવાવડીના જવરને વેગ શાંત થઈ જાય તે પછી બુદ્ધિમાન વિશે તેને કોમળ पिबेन्मुद्गरसं वाऽपि पृश्निपीस्थिरायुतम् ॥११८ વિરેચન આપવું જોઈએ તે વિરેચન ગરમાળ, ભદ્રશ્રી–ચંદન, તિંદક–તેન્દુ, માથ, દ્રાક્ષ તથા નસેતરનો કટક બનાવી તે યસ્યા-ક્ષીરકાકેલી, જેઠીમધ અને વજ ખવડાવી આપી શકાય છે; તેમ જ દેવદાર, એટલાં દ્રવ્યોને સમાન ભાગે લઈ અધકચરાં | તાલીસપત્ર, ઉશીર–વાળે તથા ચંદન મિશ્ર કરી તેઓનો કષાય બનાવી પીવાથી | કરી તેના વડે તે સ્ત્રીને (જવર ન હોય) ત્યારે (સુવાવડીના) જવરયુક્ત અતિસારને તે દિવસે | વિલેપન પણ કરવું. ૧૨૧૦૧૨૨ નાશ કરે છે, અથવા નાના-મોટા બેય સુવાવડીને જ્વર મટાડનાર તૈલ–પાન સમેરવાનું ચૂર્ણ નાખી મગને યૂષ–સા. તથા માલિસ મણ પીવાથી તે જવરયુક્ત અતિસારને मधुकस्य च कल्केन कल्केन तगरस्य च । નાશ કરે છે. ૧૧૭,૧૧૮ तैलमभ्यञ्जनं सिद्ध पीतं ज्वरमपोहति ॥ १२३ ॥ કા. ૨૭
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy