________________
સૂતિકાપક્રમણીય-અધ્યાય ૧૧ મા
સુવાવડી સ્ત્રીએ ગેામૂત્રથી યુક્ત કરેલ નસેાતરના કલ્કરૂપ વિરેચન, ચેાગ્ય સમયે પીવું; અથવા ‘કલ્યાણકધૃત’ કે ‘દશમૂલ પવ ધૃત ’( વિરેચનરૂપે) પીવું. ૧૩૨
સુવાવડીને હિતકર તેલ-માલિસ હાજ્ઞા મુફ્તા જ઼ેિ કે શતાના મદ્રોનીoરૂરૂ देवपुष्पा वचा दारु सरलं चेति तैः समैः । पचेत्तैलं तदेतेन कुर्यादभ्यञ्जनं भिषक् ॥ १३४ ॥
લાખ, માથ, એય હળદર, સુવા, કડુ, લવિંગ, વજ, દેવદાર તથા સરલ કાષ્ઠ-એટલાં દ્રવ્યેાને સમાન ભાગે લઈ, તેના કલ્ક અનાવી તે સાથે વૈધે તલનું તેલ પકવવું. અને એ પક્વ તેલથી સુવાવડીને અભ્યંજનમાલિસ કરવું. ૧૩૩,૧૩૪ કફજ્વરમાં હિતકારી બીજી* તેલમાલિસ कुष्ठागरुध्याघ्रनखं मांसी धान्यकसामकम् । वक्रं हरेणुं ह्रीबेरं स्थौणेयं केसरं त्वचम् ॥१३५॥ एले द्वे सरलं दारु मूर्वा कालानुसारिवा । મહિછું રાતપુષ્પા આ પૃથ્વીા લેવપુષ્પમ્ ॥૨રૂ॥ एतैर्हि समभागैस्तु तैलं धीरो विपाचयेत् । एतदभ्यञ्जनादेव कफज्वरमपोहति ॥ १३७ ॥ शेषं वातज्वरहितं कार्यमत्र चिकित्सितम् ।
કઠ, અગુરુ, વાઘનખ, જટામાંસી, ધાણા, સામેા, વક્ર તગર, હરેશુખીજ, સુગ'ધી વાળા, તગરની ગાંઠ, કેસર, તજ, નાની-માટી એય એલચી, સરલકાષ્ઠ, દેવદાર, મારવેલ, કાલાનુસારિવા કે ઉત્પલસારિવા, મર્હિષ્ટ-નેતર, સુવા, માઢુ જીરું અને લવિંગ-એટલાં દ્રવ્યોને સમાન ભાગે મીર વૈદ્ય લઈ તેઓના કલ્ક તૈયાર કરી તેનાથી તેલ પકવવું; એ તેલના માલિસથી જ કફજવર મટે છે અને બાકીની તે કફજ્વરની ચિકિત્સા, વાતવરમાં જે હિતકારી હાય છે, તે જ એ કફજ્વરમાં પણ કરી શકાય. છે. ૧૩૫–૧૩૭
કફજ્વરમાં ત્યજવાનાં અપા मधुराण्यन्नपानानि स्निग्धानि च गुरूणि च ॥१३८ कफज्वरे विवर्ज्यानि प्रत्यनीकानि चाचरेत् ।
૮૯૮
www
કવરમાં મધુર અન્નપાન, સ્નિગ્ધ દ્રવ્યેા તથા પચવામાં ભારે હેાય એવા પદાર્થો ખાસ ( અપથ્ય હાઈ) ત્યજવા ચેાગ્ય ગણાય છે; અને તેથી વિરુદ્ધ પદાર્થો સેવન કરવા જોઈ એ ( અર્થાત્ કફેવરમાં તીખાં, રૂક્ષ તથા લઘુ-હલકાં ખારાક-પાણી સેવવા ચેાગ્ય ગણાય છે) ૧૩૮
સુવાવડીના સનિપાત જ્વરની ચિકિત્સા સન્નિપાતવસ્થાતઃ પ્રવામિ ચિત્સિતમ્ ॥૨૩૨ स सर्वलक्षणोऽसाध्यः कृच्छ्रसाध्योऽल्पलक्षणः । बलहीनस्य नष्टाग्नेः सर्वथा नैव सिद्धयति ॥ १४०॥ મિ ! સ્મ્રુતિષ્ઠાનાં તુ ક્ષીણધાતુથૌનલામ્ । तथाऽपि यत्नमातिष्ठेदानृशंस्याद्भिषग्वरः ॥ १४१ ॥
હવે અહીથી આરભી સનિપાતવરની ચિકિત્સા હું કહું છું; તે જ્વરમાં સવ દોષોનાં બધાં લક્ષણા જો હાય, તે તે અસાધ્ય ગણાય છે; અને ઘેાડાં લક્ષણા જે હાય, તેા તે કૃચ્છ્વસાધ્ય એટલે કે મુશ્કેલીથી મટાડી શકાય છે; પરંતુ સંનિપાતવરમાં જે રાગીનુ ખળ એછું થયું. હાય અને જેના જઠરાગ્નિ ક્ષીણ થયેા હાય, તે રાગીના એ સ`નિપાતવર, કોઈ પણ પ્રકારે મટતા જ નથી; તે પછી હે શિષ્ય ! જે સુવાવડી સ્ત્રીએાની ધાતુએ, ખળ તથા એજસ ક્ષીણુ થયાં હાય તેના સનિપાતજ્વર ન જ મટે એમાં શું કહેવાનું હોય ? છતાં ઉત્તમ વૈદ્ય, ક્રૂરતાથી રહિત થઈ તે સુવાવડી સ્ત્રીઓના પશુ સ`નિપાતજ્વર મટાડવા અવશ્ય પ્રયત્ન કરવા. ૧૩૯-૧૪૧
સનિપાતવર્મા બળવાન દાષની
ચિકિત્સા પ્રથમ કરવી સન્નિપાતેષુ રોષેવુ યો રોષો યવાન મવેત્ । તમેવારી કામચે છેષોષમતઃ વમ્ ॥ ૪ર ॥ અલ્પાન્ત બહેનેવુ રોષપુ (મતિ)માનમિષા श्लेष्माणमादौ शमयेत् स ह्येषामनुबन्धकृत् ॥१४३ गुरुत्वात् कृच्छ्रपाकित्वादूर्ध्व कायाश्रयात्तथा । तस्माज्ज्वरेण दुर्दिष्टं वातपित्तकफात्मके ॥१४४॥
સ'નિપાતમાં ત્રણે દેાષા એકી વખતે