SearchBrowseAboutContactDonate
Page Preview
Page 934
Loading...
Download File
Download File
Page Text
________________ સૂતિકાપક્રમણીય–અધ્યાય ૧૧ મા wwwww જ જોઈ ને તે જ વમનાદિ કર્મ યુક્તિથી કરાવી શકાય છે. ૭૭,૭૮ જ્વરવાળી સુવાવડીને પણ વમનાદિ ન કરાવાય યમનું વા વિરું વા તીક્ષ્ણ તીક્ષ્ણૌવધાન્વિતમ્ । न तिच्युतदोषाया ज्वरितायाः प्रशस्यते ॥ ७९ | જે સુવાવડીના દોષા વધુ પડતા પ્રમાણ માં ઝરી ગયા હોય અને તેથી જે સુવાવડીને જવર આવ્યેા હોય, તેને પણ તીક્ષ્ણ ઔષધથી યુક્ત વમન તથા વિરેચન કરાવવું એ હિતકારી નથી. ૭૯ ઉપર્યુક્ત અવસ્થામાં તીક્ષ્ણ ઔષધથી ધાતુઓ વધુ પાકી જાય संतप्ते तूष्मणा देहे धातवः परिपाचिताः । भूयस्तीक्ष्णौषधं प्राप्य गच्छेयुरमितां गतिम् ॥८० જવરની ઉષ્ણતાથી શરીર જ્યારે અતિશય તપી રહ્યું હાય, ત્યારે શરીરની ધાતુઓ, ચારે બાજુથી ખૂબ પાકી રહી હોય છે; તે અવસ્થામાં એ વરયુક્ત સુવાવડી સ્ત્રીને જો તીક્ષ્ણ ઔષધ આપવામાં આવે, તા એ ઔષધને પ્રાપ્ત કરી તે સ્ત્રીની ધાતુ, વધુ પ્રમાણમાં પત્રસ્થિતિને પ્રાપ્ત થઈ જાય ( અને તેથી ધાતુક્ષયના રેગ લાગુ થઈ વધુ ખરાખી થાય.) ૮૦ સુવાવડીને વમન કરાવવા ચાગ્ય સ્થિતિ उत्क्लिश्यमाते हृदये कफे चाप्युरसि स्थिते । कफज्वरे क्षमे देहे विदध्याद्वमनं मृदु ॥ ८१ ॥ ૮૯૩ w જે કાળે સુવાવડીને અરુચિ થાય એટલે કે ખારાક વગેરે ઉપર રુચિ ન થાય, ગળુ કફથી રુંધાઈ જાય અને તે કફ છેક મસ્તકમાં ગયા હાય, તે સ્થિતિમાં કવલધારણ. અશક્ય બન્યું હોય, તેા નસ્ય કમ કરાવવું. સુવાવડીને કષાય આપવાની અવસ્થા સંઘર્નચિતે ટોને વરે = મૃત્યુતાં પતે । पञ्चाहात् सप्तरात्राद्वा कषायमवचारयेत् ॥८३॥ વાચનીયં તુ પશ્ચાદાત્ સતાદ્દાવાનુજોમિમ્। જે કાળે સુવાવડીના દોષ સંસર્ગના કારણે પાકી ગયા હાય અને તેથી વર કામળતાને પામી ધીમેા થયા હાય, એ અવસ્થામાં પાંચ કે સાત દિવસેા પછી વૈદ્ય તે સ્ત્રીને (વરા ઔષધના) ક્વાથ આપી શકે છે; તેમ જ પાંચ કે સાત દિવસેા પછી પાચનીય ઔષધ તથા આનુલામિક ઔષધના ક્વાથ પણ આપી શકે છે. ૮૩ કફ્યુક્ત પિત્તના જ્વરમાં ઔષધકાળ कफपित्तज्वरे दद्यात् पञ्चाहे शमनौषधम् । સ્વમાવતજ્ગ્યા સ્પેન જાણેન પિચ્યતે 1 દુર્વ્યરુત્વાધ ધાતુનાં વ્યુતત્ત્વાર્ામયસ્થ = ॥ ૮॥ કયુક્ત પિત્તના વરમાં પાંચ દિવસે વીતે ત્યારે શમન ઔષધ આપવુ જોઈ એ; કારણ કે એ વરમાં સ્વભાવથી જ તીક્ષ્ણપશુ. હાય છે, તે કારણે થાડા જ સમયમાં ઢાષા પાકી જાય છે અને ધાતુઓ પણ દુખળ મને છે અને આમય-રાગ પશુ (પાકીને ) ઝરી ગયા હૈાય છે. ૮૪,૮૫ જે કાળે સુવાવડી સ્ત્રીનેા કફ્ ચારે ખાજીથી ફ્લેશ પામી અહાર નીકળવા ઉછાળા મારી રહ્યો હોય અને તે કફ છાતીમાં આવીને રહ્યો હોય તેમ જ કફ્ના જ્વર જો આવ્યો હાય અને શરીર પણ વમન-ઔષધને સહન કરી શકે તેમ હોય, તે તે સ્થિતિમાં તે સ્ત્રીને કેામળ વમન કરાવી શકાય છે. ૮૧ સુવાવડીને વાતવર જો લાગુ થયા હાયતા અભ્યગા દ્વારા તથા રસયુક્ત ભાજના વડે પણ જિતાઈ જાય અથવા કાબૂમાં આવી જાય છે; તેથી પક્વાશયમાં નસ્ય કરાવવા યાગ્ય સ્થિતિ roat कण्ठसंरोधे कफे चैव शिरोगते । અન્યમાને છે નમ્યું તંત્ર વિધાપયેત્ ॥૮૨ | રહેલા દોષ નિળ થાય તે વખતે આનુ વાતજ્વરની ચિકિત્સા વાતવરે નિતેશ્યાસ્તથૈવ રસમોનનૈઃ । पक्वाशयस्थे विमले विदध्यादानुलोमिकम् ॥८६॥ મોનયજ્ઞન્નુ ચાવત્રું તનુમિર્ઝા છે લે
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy