________________
કાશ્યપસંહિતા-ખિલસ્થાન
૮૯૦
તે સર્વાંના તથા બીજી પણ પરિસ્થિતિનેા બરાબર દોષાનુસાર ખૂબ વિચાર કર્યા પછી વૈદ્યે તેની ચિકિત્સાની સારી રીતે કાળજીથી ચેાજના કરવી. પ૨,૫૩
સુવાવડીના જ્વરોમાં પ્રથમ વાતજ્વરનાં લક્ષણા अतः परं ज्वराणां लक्षणं संप्रवक्ष्यते । विषमोष्माऽङ्गमर्दश्च जृम्भथू रोमहर्षणम् ॥ ५४ ॥ कषायविरसास्यत्वं शीतद्वेषोष्णकामते । दन्तहर्षः प्रलापश्च शुष्कोद्वारः प्रजागरः ॥ ५५ ॥ आध्मानमङ्गसंकोचो वातज्वरनिदर्शनम् ।
હવે પછી સુવાવડીના જ્વરાનાં લક્ષણે પણ સારી રીતે કહેવામાં આવે છે; જેમ કે, વિષમ ઉષ્ણુતા–કાઈ વાર વધુ અને એછીથતી ગરમી, અંગેાનુ' ભાંગવુ', તૃ'ભથુઅગાસાં, રામાંચ ખડાં થઈ જાય, કસાયલું– તૂરા રસવાળુ –બેસ્વાદ માઢું થાય; શીતના દ્વેષ અને ઉષ્ણુતાની ઇચ્છા થાય, દાંતનેા અંબાડ થાય; પ્રલાપ-બકવાદ ચાલે, સૂકા ઓડકાર આવે; ખૂબ જાગવુ પડે એટલે કે ઊંઘ ન આવે, તેથી વધુ પ્રમાણમાં
ઉજાગરા થાય; પેટના આધ્માન-આફરો થાય અને શરીરનાં અગાના સ`કાચ થાય
એટલાં વાતવરમાં લક્ષણા દેખાય છે.૫૪,૫૫
સુવાવડીના પિત્તજ્વરનાં લક્ષણા તૃષ્ણા ર્ાહઃ પ્રજાપશ્ચ વમથુ; દુજાયતા દ્ पीता स्यनखदन्ताक्षिविण्मूत्रत्वं च लक्ष्यते । कण्ठस्य शोषः सर्वे च प्रदीप्तमिव मन्यते ॥ ५७॥ भ्रमः शीताभिलाषश्च पित्तज्वरनिदर्शनम् ।
તરશ વધુ લાગે, દાહ થાય, મકવાદ ચાલે, ઊલટી થાય, માઢું તીખું થઈ જાય, માં પર, નખા, દાંત, નેત્રો, વિષ્ઠા તથા મૂત્રમાં પીળાશ જણાય, ગળું સુકાયા કરે; જાણે કે અધુ સળગી ઊઠયુ` હાય તેમ પિત્તજ્વરવાળી શ્રી માને; ભ્રમ-ચક્કર આવે અને શીતલ પદાર્થોની ઇચ્છા થયા કરે—એટલાં પિત્તજવરનાં લક્ષણા દેખાય છે. ૫૬,૫૭
સુવાવડીના કફજ્વરનાં લક્ષણા કળામિશામતા જાલઃ શિÔત્રૌદ્યમ્ ૮: મોખતા પ્રતિયઃ શુક મૂત્રવુતીવતા । निद्रा तन्द्रीहिमद्वेषः ष्ठीवनं मधुरास्यता ॥ ५९॥ गात्रसादोऽन्नविद्वेषः कफज्वर निदर्शनम् ।
ઉષ્ણુ-ગરમ પદાર્થોની ઇચ્છા થાય, ઉધરસ થાય, માથું દુખે, શરીરમાં ભારેપણું થાય; ઉષ્ણતા ધીમી હાય, પ્રતિશ્યાય-શરદીસળેખમ થાય; વિષ્ઠા અને મૂત્ર ધેાળાં થઈ જાય; ઊંઘ વધુ આવે; તન્ત્રી-નિદ્રા જેવુ ઘેન રહ્યા કરે; હિમ-૪'ડક તરફ અણુગમા
થાય; વારંવાર થુકવુ પડે, મેઢાના સ્વાદ મધુર-મીઠા બની જાય; શરીરના અવયવ ઢીલા થઈ જાય અને ખારાક તરફ દ્વેષઅણુગમા ઊપજે-એટલાં કફજ્વરનાં લક્ષણા દેખાય છે. ૫૮,૫૯
સુવાવડીનાં સ‘નિપાતવરનાં લક્ષણા મુત્યુઃ શીતં મુમુદ્દો મુજ્જુ મા સમોસમઃ ||૬૦ વિમૂત્રવાતત્વ વાતા ાત્રામિલગ્નનમ્ । રાહસ્તુળા પ્રજાપશ્ચ પિત્તાદિક્ષિતચિત્તતા દ્દી મુખ્યત્વે સંધઃ પ્રાચ પ્રતિશીતતા |
सन्निपातज्वरस्यैतल्लक्षणं समुदाहृतम् ॥ ६२ ॥
વારંવાર ટાઢ વાય, વાર વાર દાહ થાય; અસમ-વિષમ થઈ જાય; વિષ્ટા, મૂત્ર તથા વારંવાર ઉષ્ણતા થાય-એમ જે જવર સમઅપાનવાયુ મુશ્કેલીએ બહાર આવે; વાયુના કારણે અગામાં તથા આંતરડાંમાં અવાજ અથવા ઘર્ષણ થાય; શરીરમાં દાહ અને વધુ તરશ ઉત્પન્ન થાય, બકવાદ ચાલે, પિત્તના કારણે ચિત્તમાં વ્યગ્રતા થાય; અથવા ચિત્તની સ્થિતિ ડામાડોળ ખની જાય; શરીરમાં ગુરુત્વ-ભારેપણુ થાય-એટલાં સ`નિપાતવરનાં લક્ષણા કહ્યાં છે. ૬૦-૬૨ ધાવણ ભરાવાથી થતા સુવાવડીના વર તૃતીય ચતુર્થ વા નાાઃ સ્તન્ય પ્રવતતે । થોવાનિ સ્રોતાંત્તિ સંવૃતામિયક્રયેત્ ॥ દ્દા રોત્તિ સ્તનયોઃ તમ્મે વિાલાં દ્યમ્ । कुक्षिपार्श्वकटीशूलमङ्गमर्द शिरोरुजाम् ॥ ६४ ॥