________________
૮૮૬
કાશ્યપ સંહિતા-ખિલસ્થાન મોઢું ધોવું વગેરે) સેવવા અને તે પછી | શય વધુ પ્રમાણમાં થતા હોય, તે દેશ “આપ” જ સ્વસ્થ નીરોગી માણસ જેમ વર્તે તેમનું કહેવાય છે. વર્તવું; એટલે કે નીરોગી માણસના જેવા
જાગલ દેશનું લક્ષણ આહાર વિહારો, એક મહિના પછી જ नियतं जाङ्गले देशे वातपित्तात्मका गदाः ॥३० સુવાવડીએ સેવવા. ૨૭
तदत्र स्नेहसात्म्यत्वात् स्नेहादिः स्यादुपक्रमः । સ્વસ્થ વૃત્તોનું વર્ણન
कार्यः प्रजातमात्राया विशेषश्चात्र बुध्यते ॥३१॥ त्रिविधं देशमाश्रित्य वक्ष्यामि त्रिविधं विधिम ।।
જાંગલ દેશમાં વાતપ્રધાન તથા પિત્ત
પ્રધાન રોગો ચોક્કસ થયા કરે છે એ आनूपदेशे भूयिष्ठं वातश्लेष्मात्मका गदाः ॥२८ तत्राभिष्यन्दभूयस्त्वादादौ स्नेहो विगर्हितः।
કારણે તે જાંગલ દેશમાં સ્નેહનું સામ્યमण्डादिरत्र कर्तव्यः संसर्गोऽग्निबलावहः ॥२९॥
પણું હોય છે એટલે કે નેહનું સેવન વધુ
માફક આવે છે, તેથી એ જાંગલ દેશમાં स्वेदो निवातशयनं सर्वमुष्णं च शस्यते ।।
નેહાદિ ચિકિત્સા કરવી જોઈએ અને ત્રણ પ્રકારના દેશનો આશ્રય કરી ત્રણ તેમાં પણ એ જાંગલ પ્રદેશમાં પ્રસૂતા પ્રકારનાં સ્વસ્થ વૃત્ત જે હોય છે, તેઓને થયેલી–સુવાવડી સ્ત્રીના સંબંધે તે વિશેષ હું કહું છું; અનૂપ દેશ-જલ-પ્રધાન–કચ્છ | કરી નેહાદિ ચિકિત્સા જ ખાસ કરી વગેરે પ્રદેશમાં લગભગ વાયુપ્રધાન તથા | હિતકારી થાય, એમ સમજાય છે. ૩૦,૩૧ કફપ્રધાન રોગ થવાનો સંભવ રહે છે; વિવરણ: આ સંબંધે સુશ્રુતે પણ સૂત્રકેમ કે તે આનૂ૫ દેશોમાં અભિળંદ-ભેજનું | સ્થાનના રૂપમા અધ્યાયમાં આમ કહ્યું છે કેપ્રમાણુ બીજા દેશો કરતાં વધુ હોય છે; | આરાસનઃ પ્રવિત્રાવક્રશિપ્રાયોડwવર્ષ સવળોતેથી એવા પ્રદેશોમાં સુવાવડી સ્ત્રી, શરૂ- નોwાર ૩rફાળવાતઃ પ્રવિત્રસ્પર હિથીઆતમાં સનેહપાન જે સેવે, તે તે નિંઘ રામનુષ્યદાયો વાતપિત્તરોઅમૂgિશ્ચ નાર:ગણાય છે, માટે તેવા આનૂપ દેશમાં જ્યાં એકસરખું આકાશ અથવા ખુલે ભાગ સુવાવડી સ્ત્રીએ મંડ-ઓસામણ આદિ | હોય, છૂટાંછવાયાં અને ચેડાં કાંટાવાળાં વૃક્ષો જ્યાં ભેજનકમ શરૂઆતમાં જે સેવેલ હોય તે લગભગ વધુ હય, જ્યાં વરસાદ ઓછો થતો હોય, તેથી તેના જઠરાગ્નિને બળ પ્રાપ્ત થાય છે, જ્યાં પાણીનાં ઝરણું અને જલાશય પ્રદેશો ઓછા તેમ જ એવા આનૂપ દેશમાં સુવાવડી સ્ત્રી હોય, ગરમ કઠોર વાયરા જ્યાં વાયા કરતા હોય, વાયુરહિત પ્રદેશમાં જ સૂએ અને બધું પર્વત કે પહાડો જ્યાં છૂટાછવાયા હોય અને ગરમ જ સેવ્યા કરે તે ઉત્તમ ગણાય છે. ( જ્યાંના મનુષ્યો લગભગ સ્થિર અને પાતળા શરીરવિવરણ: આ સંબંધે સુશ્રુતે પણ સૂત્રસ્થાનના
વાળાં હોય તે પ્રદેશ “ જાંગલ” નામે કહેવાય છે. ૩૫મા અધ્યાયમાં આમ કહ્યું છે–તત્ર વદૂર
પ્રસૂતાના સ્નેહપાન સંબંધે કાળનિયમન निम्नोन्नतनदीवर्षगहनो मृदुशीतानिलो बहुमहापर्वतवृक्षो| कुमारप्रसवे तैलं कुमारीप्रसवे घृतम् । मृदुसुकुमारोपचितशरीरमनुष्यप्रायः कफवातरोग- | पिबेजोणे यवागू च दीपनीयोपसंस्कृताम् ॥३२॥ મૂચિ8%ાનૂપઃ '—જ્યાં ઘણું પાણી, ઘણું નીચા-ઊંચા પડ્યાણું તાત્રે વા તો માશુપમા. પ્રદેશ અને નદીઓ પણ જ્યાં ઘણી હોય, જ્યાં ! સુવાવડી સ્ત્રીને પુત્રને જન્મ થયો હોય વરસાદ પણ ઘણો થતો હોય, જ્યાં મોટા પર્વત | તો તેણે તલનું તેલ પીવું અને પુત્રીને પ્રસવ અને વૃક્ષ પણ ઘણાં હેય; જ્યાંનાં મનુષ્યો, લગભગ થયો હોય તે ઘી પીવું એ નેહપાન પચી કમળ, ખૂબ સુંવાળાં અને પુષ્ટ શરીરવાળાં હોય | ગયું હોય ત્યારે, તે સ્ત્રીએ દીપનીય દ્રવ્યોથી અને જે દેશમાં કફના તથા વાયુના રોગો અતિ- | સંસ્કારી કરેલી યવાગૂ પીવી, તે પછી પાંચ