SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપ સંહિતા પણું ક્યાંયે નથી, તોપણ કશ્યપના નામે બતાવેલ | ઉલેખ કર્યો નથી, તે ઉપરથી એ ગ્રંથની રચના બાળકોના ચહેને દૂર કરનાર દશાંગધૂપ આ કાશ્યપ | કશ્યપ, કાશ્યપ, સુકૃત અને ભેડ વગેરેની પછી અને સંહિતાના કલ્પસ્થાનમાં કંઈક વસ્તુના વિષયમાં | વાગભટની પહેલાં થયેલી હોવી જોઈએ, એવું અમુક પાઠભેદ કરીને બતાવેલે મેળવાય છે | અનુમાન કરી શકાય છે. એ ગ્રંથના ચોદ અધ્યાય વળી બાળકોની યક્ષપીડા અને રાક્ષસપીડા વગેરેને કૌમારભ્રય-બાલચિકિત્સારૂપ છે, તેમાં કાશ્યપના મટાડનાર અભયત’ આ કાશ્યપસંહિતામાં જે | નામે તથા જીવકના નામે તેમના ! બતાવ્યું છે, તેને જ વાગભટે પણ અષ્ટાંગહૃદયના ભાવદર્શક અનુવાદ કરી કેટલાક યોગો તથા ઉત્તરતંત્રના પહેલા અધ્યાયમાં આમ બતાવેલું | ઔષધો પણ બતાવેલાં મળે છે. કૌમારભત્ય–બાલજેવામાં આવે છે: “ત્રાલીતિઢાર્થ વવાતારવ8- ચિકિત્સાના પ્રકરણમાં આ ગ્રંથની અંદર છવકની ઐશ્વ. સઃ સાધિત રીતે વાધાસ્કૃતકૃતમI | સાથે કાશ્યપને બતાવેલા છે, તેથી એ જ કાશ્યપ આયુષ્ય પૂરણોમૅ મૂતોન્માનનમ્ -બ્રહ્મા, સર- | આ સંહિતાના આચાર્ય હેય એમ કહેવું સવ, વજ, ઉપલસરી, કઠ અને પીપર-એટલાં છે. (કથાઃ વ ાથઃ એમ) અર્થમાં મળ્યું ઔષધદ્રવ્યોને કલ્ક કરી તેનાથી ચારગણું ઘી, 1 પ્રત્યય લગાષાથી અથવા (યવથ શોત્રાલ્ય રથ: તે કચ્છ સહિત ઘીથી ચારગણું પાણીમાં પકવવું. એમ) ગોત્રાર્થે મ પ્રત્યય લગાડાય તોયે “યથા'પ્રવાહી બળી જતાં પકવ થયેલું તે ઘી જે પીધું | ને “રા' શબ્દથી વ્યવહાર કરી શકાય છે, હેય તો વાણી, મેધા-બુદ્ધિ તથા સ્મરણશક્તિને એ કારણે થા” પદના સ્થાને “રયા” એ પદ કરે છે, આયુષને વધારે છે, પાપનો તથા રાક્ષસ- ઉપલક આવી પડયું હોય એમ પણ સંભવે છે; ને નાશ કરે છે અને ભૂતના વળગાડથી થયેલા | તે સંબંધે આમ જોવામાં આવે છે : ઉન્માદને પણ મટાડે છે; વળી જેટલી વસ્તુઓ | મન ગુજારેન વાછાનાં રાપચેમિકા રાક્ષસનો નાશ કરનાર છે, તે વગેરે બધીયે આ | પુર્વ મવતિ તેની કારથિ વ ાથr. કાશ્યપ સંહિતામાં કહી છે. તે જ બીજા સ્થળે હું તેને જોઇતો વાણુ ક્ષિvમેવ મુરા કશ્યપના નામે કહેલી મળે છે, તે ઉપરથી કશ્યપે शिरोरोगेषु शमनं वमनं चैव शाम्यति ॥ રચેલી આ કાશ્યપ સંહિતા જ પ્રાચીન કાશ્યપ સંહિતા कृमिर्गुदगतो यस्य गुटिकायाः प्रलेपयेत् । છે, એ નિશ્ચય કરાય છે. तेनास्य सौख्यं भवति काश्यपस्य वचो यथा । બેટાંગ (મધ્ય એશિયા) પ્રદેશના એક ભૂગર્ભ- शर्कराक्षौद्रसंयुक्तां पाययीतचिकित्सकः। માંથી બહાર કાઢેલો અને “બાબર મેન્યુક્રિપ્ટ”] सुखी भवति तां पीत्वा काश्यपस्थ वचो यथा। નામથી પ્રસિદ્ધ “નાવનીતક” નામને એક પ્રાચીન | વઘે ઉત્તમ તાર થયેલા આસવ સાથે બાળકોને વૈદ્યક ગ્રંથ છે. (આ ગ્રંથ યુરેપમાં તથા | (દૂધ વગેરે ) કંઈ પણ અપાવવું જોઈએ, જેથી લાહેરમાં છપાયો છે) જેની ભાજપત્રમાં લખેલી | એ બાળકને સુખ થાય છે; એવું કાશ્યપનું વચન પ્રાચીન લિપિ માત્રનું પણ અનુસંધાન કરવાથી તે છે; તેથી એ બાળકના કાઠામાં રહેલે વાયુ તરત જ ત્રીજી કે ચોથી શતાબ્દીમાં એ પુસ્તક લખાયેલું | છૂટી જાય છે; વળી બાળકને મસ્તકના રોગોમાં હેવું જોઈએ, એમ વિવેચક નિદાને કહે છે. | શમન ઔષધ તથા વમનકારક ઔષધ આપવું ગ્રંથની રચના તે એનાથી પણ ઘણી પ્રાચીન હોય | જોઈએ; વળી ગુટિકાને પ્રલેપ લગાડ; એ એમ જણાય છે. એ ગ્રંથમાં આત્રેય, ક્ષારપાણિ, લેપથી તેની ગુદામાં પ્રાપ્ત થયેલા કૃમિ શાંત જાતુકર્ણ, પરાશર, ભેડ, હારીત, સુશ્રુત, કાશ્યપ તથા | થાય-ખરી પડે છે; અને તે પ્રયોગથી તે બાળકને છવક આદિનાં નામો પણ જોવા મળે છે; તેમ જ ! સુખ થાય છે, એવું કાશ્યપનું વચન છે. વળી એ પ્રાચીન આચાર્યોની સંહિતામાં કહેલા યોગે તથા | વિઘે તે બાળકને સાકર તથા મધ સાથે એ ગાળી ઓષધનો પણ તે ગ્રંથમાં સંગ્રહ કરેલ છે; પરંતુ | પિવરાવવી; કેમ કે તે ગોળી પીને એ બાળક સુખી અષ્ટાંગહદયમાં કહેલ એક પણ યોગને તેમાં | થાય છે; એવું કાશ્યપનું વચન છે.” એમ કોઈક
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy