SearchBrowseAboutContactDonate
Page Preview
Page 875
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૪ કાશ્યપ સંહિતા-ખિલસ્થાન હેય, સારી રીતે સંસ્કારી કરેલ હોય અને વિવરણ: અર્થાત આ અધ્યાયમાં બસ્તિના એકાગ્ર મનથી જે પીવાયું હોય, તે ઔષધ ! વિશેષ ગુણો તથા પ્રયોગોનું વર્ણન કરવામાં સમ્યક શુદ્ધિને કરનાર કહી શકાય છે. ૮૨,૮૩ આવશે ૧-૨ સંશોધનને અયોગ્ય વ્યક્તિઓ | બસ્તિ એ વાયુગનાશક શ્રેષ્ઠ ચિકિત્સા છે | बस्तिदानात् परा नास्ति चिकित्साऽङ्गसुखावहा । दीप्ताग्नयः कर्मनित्या ये नरा सक्षभोजिनः।। शाखाकोष्ठगता रोगाः सर्वार्धाङ्गगताश्च ये॥३॥ शश्वदोषाः क्षयं यान्ति तेषां वाय्वग्निकर्मभिः॥८४ विरुद्धाध्यशनाजीर्णदोषानपि सहन्ति ते। વાયુના રોગને નાશ કરવા બસ્તિ स्वस्थवृत्तौ न ते शोध्या रक्ष्या वातविकारतः॥८५॥ આપવી, એ કરતાં શ્રેષ્ઠ કોઈ ચિકિત્સા નથી; विज्ञायैवंविधं वैद्यः संशुद्धि कर्म(तु)मर्हति ।। કારણ કે બસ્તિરૂપ ચિકિત્સા માણસનાં સર્વ અંગોને સુખકારક છે; જે રેગે રસજે લોકોના જઠરાગ્નિ પ્રદીપ્ત હોય, જેઓ રક્ત આદિ ધાતુઓમાં, ત્વચા આદિમાં કાયમ કામ કર્યા કરતા હોય અને જેઓ અથવા હાથે-પગ વગેરે પડખાંમાં પ્રાપ્ત થયા રૂક્ષ-લુખા ખોરાક ખાવા ટેવાયેલા હોય, હોય, જે રોગો કોઠામાં થયા હોય અને તેઓના દેષ વાયુથી, અગ્નિથી અને કાયમના અને જે રેગે સર્વ અંગોમાં કે શરીરના કામોથી કાયમ નાશ પામ્યા કરે છે; અને અર્ધ અંગ કે ભાગમાં પ્રાપ્ત થયા હોય તે જ કારણે તે લોકો વિરુદ્ધ ખોરાકના છે, તેઓની ઉત્પત્તિમાં વાયુ વિના બીજ અધ્યશન કે ઉપરાઉપરી ખાવાથી થતા કોઈ દોષ કારણ હેત નથી. ૩ દેષોને અને અજીર્ણ છતાં ખોરાક ખાવાથી વિવરણ: ચરકે રોગોને પ્રાપ્ત થવાના ત્રણ થતા દેને સહન કરી શકે છે, એ , માગે કહ્યા છે; તેમાંને પહેલો માર્ગ શાખાઓકારણે સ્વસ્થ વૃત્તિમાં તેઓ કોઈપણ રૂ૫ છે, બીજો માર્ગ–મર્મ–અસ્થિ–સંધિઓ વગેરે ધનને યોગ્ય નથી, પણ તેઓની એ છે, અને ત્રીજો માર્ગ–કછ-કાઠે છે; અહીં શાખા સ્વસ્થવૃત્તિ જળવાઈ રહે તે માટે તેઓને શબ્દને અર્થ-રસ, રક્ત આદિ ધાતુઓ તથા કેવળ વાયુના વિકારોથી બચાવવા જોઈએ . | ત્વચા–ચામડી વગેરે બાહ્યમાર્ગ કહેવાય છે; બસ્તિ એમ સમજીને વધે તેના સંબંધે એવા | હદય, મસ્તક વગેરે મર્મસ્થાનનો તેમ જ અસ્થિપ્રકારનું એટલે કે તેઓને વાતવિકારો ન હાડકાં વગેરેના સાંધા-એ રોગોને પ્રાપ્ત થવાને બીજે થાય તેવું સંશોધન આપવું એગ્ય ગણાય છે. મધ્યમ માર્ગ છે; અને ત્રીજો કેઠે-એ શરીરની इति ह माह भगवान् कश्यपः। અંદરનો ત્રીજો અત્યંતર–અદરને રોગોને માર્ગ છે; એમ ભગવાન કશ્યપે જ કહ્યું હતું. એ કોઠાની અંદરના ખાસ અવયવો-આમાશય, પકવાશય વગેરે રોગોને આવવાના ખાસ માર્ગે ઇતિ શ્રીકાશ્યપ સંહિતામાં ખિલરથાન વિશે “સંશુદ્ધિવિશેષણીચ” નામને અધ્યાય ૭મો સમાપ્ત છે; એ અંદરના માર્ગો દ્વારા પણ રોગો, ખાસ પ્રાપ્ત થાય છે; અહીં ચાલુ ગ્રંથ-કાશ્યપ સંહિતામાં બસ્તિવિશેષણય : અધ્યાય ૮ મે જોકે શાખા તથા કઠાનું સ્પષ્ટરૂપ ગ્રહણ કરેલ છે; પરંતુ મમ–અસ્થિ-સંધિરૂપ મધ્યમ રોગ अथातो बस्तिविशेषणीयं व्याख्यास्यामः॥१॥ માર્ગને ખાસ ઉલેખ કર્યો નથી, છતાં સર્વાગત इति ह स्माह भगवान् कश्यपः॥२॥ તથા અર્ધા ગત રોગથી એ મધ્યમ માર્ગનું પણ હવે અહીંથી “બસ્તિ વિશે વણીય’નામના | ગ્રહણ થઈ જાય છે; એમ તે ત્રણે માર્ગે જે અધ્યાયનું અમે વ્યાખ્યાન કરીશું, એમ રોગ પ્રાપ્ત થાય છે, તેમાં મુખ્ય કારણ કેવળ ભગવાન કશ્યપે જ ખરેખર કહ્યું હતું. ૧,૨ | એક વાયુ જ હોય છે. ૩
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy