SearchBrowseAboutContactDonate
Page Preview
Page 871
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૦ કાશ્યપ સંહિતા- ખિલસ્થાન છતાં તે રોગીને મસ્તકમાં જે દેશે બાકી તથા પીપર અને સિંધવ સાથે ત્રિફલા રહ્યા હોય, તેઓને દૂર કરવા માટે એ રોગીને આપીને તે રોગીને વિરેચન કરાવવું; અથવા પ્રથમ વેદનથી યુક્ત કરી નસ્ય દ્વારા કે ગંધર્વ તૈલ એટલે એરંડિયું તેલ (દૂધ ધૂમ્રપાન દ્વારા દૂર કરવા જોઈએ. ૫૯ | સાથે) અપાય એ નેહ-વિરેચન શ્રેષ્ઠ વમન તથા નમ્યકમ પછી સંસજનકમ | ગણાય છે. ૬૧,૬૨ કરીને વિરેચન કરાવાય વધુ વિરેચન યોગો यथाशुद्धि ततश्चैनं संसर्गेणोपपादयेत् । दशमूलकषायेण जाङ्गलानां रसेन वा । हरीतक्या ग्रहघ्न्या वा कल्पोक्तं स्याद्विरेचनम् ॥६० द्राक्षाक्वाथेन वा युक्तमथवा दीपनाम्बुना ॥३॥ એમ વમન તથાનસ્યકર્મ દ્વારા સંશોધન | ત્રિવૃક્ષમિયાનાં વા નવાં મૂત્ર સંયુતા.. કર્યા પછી એ રોગીને સંસગ દ્વારા તૃપ્ત દ્રાક્ષ ત્રિવૃતાવા થિવા ત્રિવૃતાન્કા . કરો એટલે કે યોગ્ય ભોજન જમાડી લેવું અથવા દશમૂળનો કવાથ આપીને કે જોઈએ. તે પછી ૧૫ દિવસ વીતે ત્યારે | જાંગલ માંસના રસનો ઉપયોગ કરાવીને હરડેનું ચૂર્ણ કે ગ્રહદ્દી–ધોળા સરસવના | અથવા દ્રાક્ષના કવાથથી યુક્ત કે દીપનીય ચૂર્ણ દ્વારા કોક્ત-શાસ્ત્રમાં કહેલી વિધિ | જળથી યુક્ત નસેતર, દ્રાક્ષ કે હરડેનું પ્રમાણે વિરેચન કરાવવું જોઈએ. ૬૦ | ચૂર્ણ આપીને જેકે ગોમૂત્રની સાથે અથવા વિવરણ : અહીં આમ સમજવું કે જે રોગી- | દ્રાક્ષ સહિત નસોતર કે નીચે કહેવાતા ને વમન ઔષધદ્વારા વમન કરાવ્યા પછી વિરેચન | ત્રિવૃતાષ્ટક ચૂર્ણ આપીને વિરેચન કરાવવું. ઔષધદ્વારા જે વિરેચન કરાવવું હોય, તેને એક ત્રિવૃતાષ્ટક ચૂર્ણ અને તેના ગુણે પખવાડિયું જવા દઈ ફરી પાછું સ્નેહન તથા સ્વેદન | પૃષ્ણ ત્રિજ્ઞાત યૂ વિમસ્ટ કર્મ કરાવ્યા પછી વિરેચન ઔષધ આપી શકાય છે. | સમરિ, જજ ત્વત્ર 1STUTI ત્રિવૃત દિપા આ સંબંધે સુશ્રુતે પણ આમ કહ્યું છે કે-“પક્ષાત્ કવરશ્રમશ્વાસણામથક્ષના વિદો વાન્તક્ષ્ય ”—જેને વમન ઔષધ આપી વમન | જામિવિવાણિ મૂત્રજીંવનિમ્lદદ કરાવ્યું હોય તેને જે વિરેચનદ્વારા વિરેચન કરા- હરડે, ત્રિજાતક-તજ, તમાલપત્ર અને વવાની જરૂર જણાય તો એક પખવાડિયું જવા એલચી; ન્યૂષ-ત્રિકટુ કે સૂંઠ, મરી અને દઈને ફરી પાછું સ્નેહન તથા સ્વેદન કર્મ કરાવી | પીપર, વાવડિંગ, આમળાં તથા નાગરમોથ હરડે કે ધોળા સરસવદ્વારા વિરેચન કરાવવું. ૬૦ એટલાં દ્રવ્યો સમાનભાગે લેવાં, પછી તેઓનું ( વિરેચન-ઔષધના યોગો ચૂર્ણ કરી તેનાથી છગણી સાકર અને पिप्पलीसैन्धवोपेता पथ्या वा त्रिवृतायुता ।। આઠગણું નસેતરનું ચૂર્ણ મિશ્ર કરવું એ શ્રત રાજધરું ક્ષીનાથ ફેન વા II II | ચૂર્ણ માણસના જવર, શ્રમ, શ્વાસ, કાસत्रिफला वा त्रिवृद्युक्ता सघृतव्योषसैन्धवा। ઉધરસ, પાંડુરોગ, ક્ષય, ક્રિમિએ, વિષ, તથા ધર્વતૈ૮ વા શ્રેષ્ઠ નૈવિવનમ્ દરા | અશત્રુ તથા મૂત્રકૃચ્છનો નાશ કરે છે. ૬પ,૬૬ પીપર તથા સંધવનું ચૂર્ણ સાથે ( વિરેચનના વેગે અને પ્રમાણ હરડેનું ચૂર્ણ અથવા ઉકાળેલું ગરમાળાનું | શાવરે, વશ મને, ત્રિશદુત્તા ચૂર્ણ–એટલે કે ગરમાળાનો કવાથ દૂધની | ત્રિરંતુuથામાT: ધવને છા સાથે કે માંસના રસની સાથે આપીને એાછા વિરેચનના દશ વેગો, મધ્યમ વિરેચન કરાવવું; અથવા નસોતરની સાથે | વિરેચનમાં ૧૫ વેગો અને ઉત્તમ વિરેચનમાં ત્રિફલા આપીને કે ઘી, વૈષ-સૂંઠ, મરી | ૩૦ વેગો હોવા જોઈએ; તેમ જ બે પ્રસ્થ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy