________________
સંશુદ્ધિ-વિશેષણીય-અધ્યાય ૭ મે
૮૩
કર્મ પણ(સે યું હોય છે તેણે ત્રીજા દિવસે વમન કરાવવું હોય તેને આગલા દિવસે કફવર્ધક જ વમનકારક ઔષધ પીવું અને ચોથા | આહાર જમાડી તેના કફને બહાર નીકળવા ઉછાળા દિવસે વિરેચનકારક-સંસન ઔષધ પીવું | મારતે કરવું અને જેના પિત્તને દૂર કરવા વિરેજોઈએ; એમ વિકારોનો સમુદાય જે થ | ચન ઔષધ દેવું હોય તેને આગલા દિવસે વધુ હોય તો તે જ પ્રમાણે કરવું છે; | પ્રમાણમાં પ્રવાહી આહાર જમાડવો જોઈએ, તેથી પરંતુ સ્વસ્થ અવસ્થામાં તે પોતાની પિત્ત વિરેચન દ્વારા બહાર નીકળવા તૈયાર થઈ ઈચ્છાનુસાર, વમન કે વિરેચન ઔષધ સેવી જાય છે; પણ એથી જે ઊલટી થાય તે વમનકારક શકાય છે. ૨૪
ઔષધ વમન કરાવતું નથી, પણ ઉલટું વિરેચન
કારક થઈ પડે છે, અને વિરેચનકારક ઔષધ વિરેવમન કે વિરેચન સેવ્યા પહેલાંના આહાર માટેનું સૂચન
ચન કરાવે નહિ પણ વમનકારક થઈ પડે છે. कफवृद्धिकरं भोज्यः श्वः पाता वमनं नरः॥२५॥
આ રોગોમાં અતિસ્નિગ્ધ વિરેચન ન દેવું विरेचनं द्रवप्रायं स्निग्धोष्णविशदं लघु ।
विषे विसर्प श्वयथौ वातरक्ते हलीमके ॥२७॥ तथोक्लिष्टकफत्वाच्च पुरीषस्य च लाघवात् ॥२६॥ कामलापाण्डुरोगे च नातिस्निग्धं विरेचयेत् । ऊर्ध्व चाधश्च दोषाणां प्रवृत्तिः स्यादयत्नतः।।
વિષના વિકારમાં, વિસર્ષ–૨તવાના રોગછે જે માણસ વમનકારક ઔષધ પીવાનો | માં, સોજામાં, વાતરક્તમાં, પાંડુરોગના ભેદ હોય, તેના આગલા દિવસે કફની વૃદ્ધિ કરે | હલીમક રોગમાં, કમળાના રોગમાં તથા એવો ખોરાક તેને જમાડવો જોઈએ તેમ જ પાંડુ રોગમાં રોગીને વિઘે વધુ પડતું સ્નિગ્ધ જે માણસ, વિરેચનકારક ઔષધ પીવાનો વિરેચન ઔષધ ન આપવું. ૨૭ હોય તેને આગલા દિવસે લગભગ પ્રવાહી, વિરેચન પહેલાં શરીરને સ્નિગ્ધ કરસિનગ્ધ, ઉષ્ણ, વિશુદ્ધ, ચીકાશ વિનાને હલકો
વાની જરૂર ખોરાક જમાડવું જોઈએ એમ કરવાથી કફ | નાતાધારાય વિથા ઉંયુતમ્ ૨૮ બહાર નીકળી જવા ઉછાળા મારે છે અને સિધાય રા(,)સાક્ષાય રામ ભેળવોવનYI વિઝા પણ હલકી થાય છે તેથી દોષોની | સિંધમાથા (2) જોવા અં ક્લેનાર ઉર્ધ્વમાર્ગે કે અર્ધમાગે પ્રવૃત્તિ વિના
જે માણસનું શરીર અતિશય સ્નિગ્ધ પ્રયત્ન થઈ શકે છે. ૨૫,૨૬
ન હેય તેને નેહયુક્ત વિરેચન ઔષધ વિવરણ: ચરકે સિદ્ધિસ્થાનના ૧લા અધ્યાય- આપી વિરેચન કરાવવું; પરંતુ જે માણમાં આમ કહ્યું છે કે જે માણસને વમન ઔષધ સનું શરીર નિગ્ધ હોય તેને રૂક્ષ ઔષધ પાવું હોય તેને આગલા દિવસે ગ્રામ્ય, ઔદક તથા આપીને વિરેચન કરાવવું જોઈએ; પરંતુ આનૂપ-પશુ-પક્ષીઓના માંસરસ તથા દૂધને આહાર જે માણસ પ્રથમથી જ રૂક્ષ શરીરવાળો. જમાડે, તેથી તેને કફ વધુ પ્રમાણમાં વધી હોય તેને તે ઈચ્છાનુસાર સ્નેહયુક્ત જ જઈ એકદમ બહાર નીકળવા ઉછાળા મારે છે | વિરેચન દઈ પ્રથમ સનેહયુક્ત ખોરાક તેમ જ જેને વિરેચન ઔષધ આપવું હોય | જમાડી વિરેચન કરાવવું તે યોગ્ય ગણાય તેને પણ આગલા દિવસે પિત્તને સ્નિગ્ધ કરનારા કારણ કે નિધ આહાર સિવાય કો અને કફને ન વધારનાર જાંગલ-પશુ-પક્ષીઓના માણસ વિરેચન ઔષધના વેગને સહન માંસ-રસોને તથા યૂષોનો પ્રવાહી આહાર જમાડવો કરી શકે ? ૨૮,૨૯ જોઈએ; તેથી તેનું પિત્ત પણ બહાર નીકળવા વિવરણ: અહીં આમ જણાવવા માગે છે તૈયાર થઈ જાય છે, તેમજ એ માણસને સુખપૂર્વક કે જે માણસ પ્રથમથી જ વધુ પ્રમાણમાં સ્નેહવમન તથા વિરેચન થઈ જાય છે; એકંદર જેને ! યુક્ત શરીરવાળો હોય તેના દોષો બહાર નીક