SearchBrowseAboutContactDonate
Page Preview
Page 865
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપ સંહિતા-ખિલસ્થાન નવા તૈયાર રહેતા હોય, તેથી તેવા અતિસ્નિગ્ધ કરેલા માણસના-શરીરમાંથી વમન વિરેમાણસને જે સ્નેહયુક્ત વિરેચન અપાય તે તેના ચનકારક ઔષધ સહેલાઈથી દેને દૂર દોષો બહાર નીકળતા નથી, પરંતુ ઊલટા સ્રોતમાં કરી શકે છે. ૩૧ ભરાઈ રહે છે; એ કારણે તે અતિસ્નિગ્ધ અવ | વિવરણ: સંશોધન ઔષધના સેવન કરવા સ્થામાં તે માણસને રૂક્ષ વિરેચન ઔષધ જ પહેલાં જેમ સ્નેહન ખાસ જરૂરી છે, તે જ પ્રમાણે આપવું જોઈએ. પરંતુ જે માણસ પ્રથમથી જ સ્વેદન પણ અવશ્ય જરૂરી જ છે, કેમકે દોષોને ઘણા રૂક્ષ શરીરવાળો હોય અથવા ઉપર્યુક્ત પિતાના સ્થાનેથી ચલિત કરવામાં સ્નેહન-સ્વેદન વિષવિકાર વિરુદ્ધ આદિરોગના કારણે રૂક્ષ શરીર બન્ને અન્યોન્ય સહાયક થાય છે; અને તે પછીનું વાળા થઈ ગયે હેય, તેને તે પ્રથમ સ્નેહયુકત | | સંશોધન ઔષધ પણ વધુ સરળતાથી કામ આહાર જમાડીને કે સ્નેહપાન કરાવીને સ્નિગ્ધ કરે છે. ૩૧ કે સ્નેહયુકત જ વિરેચન આપવું જોઈએ. અહીં મૂળમાં ૨૯મા શ્લોકનું ઉત્તરાર્ધ “હિનામાર ચાન્ સ્નેહન-સ્વેદનપૂર્વકના સંશે ધનથી એ પાઠ રાખી શરૂ કર્યું છે પણ તેના બદલે શરીરની શુદ્ધ “ષિાહરતે ” એ જ પાઠ બંધબેસતો છે. ર૯ થથા દિ મહિને વાત સાળો રથ વાણિTI વિરેચન ઔષધ ઉત્તમ અસર કરે શોધતૈતાલુક્ય વિધિવત્ રૂપા घृतकुम्भाद्यथा तोयमयत्नेन निरस्यते। જેમ કોઈ મેલાં વસ્ત્રને પ્રથમ ક્ષારનિત્તે તથા કોષઃ faધાત્રિ રૂ. | યુક્ત જળથી ભીંજવીને થોડો સમય રાખી જેમ ઘીના રીઢા ઘડામાંથી અથવા ઘી મૂક્યા પછી સંશાધન-સાબુ વગેરે દ્વારા પડેલા ઘડામાંથી વિના યને સહેલાઈથી વિધિવત્ બળથી સાફ કરી શકાય છે, પાણી બહાર કાઢી શકાય છે, તેમ જ તે જ પ્રમાણે દેથી મલિન થયેલા દેષમાણસનું શરીર નેહદ્વારા પ્રથમ સ્નિગ્ધ કરાયું હોય, તેને વિરેચન ઔષધ દેવાથી તેને દુષ્ટ શરીરને પ્રથમ સ્નેહન યુક્ત દનદોષ આનાયાસે બહાર કાઢી શકાય છે. ૩૦ | દ્વારા છૂટા પડેલા દેવાળું કરી શકાય છે વિવરણ: અર્થાત વમન-વિરેચનરૂપ સંશોધન અને તે પછી સંશોધન ઔષધ દ્વારા અંદરના ઔષધના સેવન કર્યા પહેલાં રહન દ્વારા શરીરને છૂટા પડેલા દોષોને વિધિ પ્રમાણે બળથી નિધ કરી દોષોને જે ચલાયમાન કરવામાં | બહાર કાઢી નાખી શદ્ધ કરી શકાય છે. ૩૨ આવે, તો સંશોધન ઔષધના સેવનથી એ ચલિત વિવરણ : એકંદર દેથી ભરાયેલ દુષ્ટ થયેલા દોષો અનાયાસે બહાર નીકળી જાય છે ૩૦ શરીરને સ્નેહનપૂર્વકના સ્વેદનથી પ્રથમ છૂટા સ્નેહનની પેઠે સ્વેદનથી પણ દોષનું કરેલ દેથી યુક્ત કરીને તે પછી જે સંશોધન નિગમન અનાયાસે થઈ શકે ઔષધ આપવામાં આવે તો તદ્દન શુદ્ધ કરી स्निग्धं विष्यन्दयत्यङ्गं खेदो (दः) स्निग्धार्द्र શકાય છે; અર્થાત્ સંશોધન ઔષધ સીધું સેવાય. મિન્યનમ્ ?', તતઃ સ્વિીચ, રોવાન દૂતિ તેથી લાભ ન થતાં ઊલટું નુકસાન થાય છે, મેપનમ્ II રૂ II તે કારણે તથા સ્વેદન કર્મ કર્યા પછી જ બે કે જેમ સનેહથી સ્નિગ્ધ કરેલા કાષ્ઠને ત્રણ દિવસ જવા દઈ વમનમાં કફવર્ધક આહારનું સ્વેદનથી તત્કાળ ઈચ્છાનુસાર વિચલિત કરી | પ્રથમ સેવન કરીને તેમ જ વિરેચનમાં આગળથી શકાય છે, તે જ પ્રમાણે નેહનથી સ્નિગ્ધ | પ્રવાહી આહાર દ્વારા દેશને બહાર નીકળવા કરેલા શરીરને સ્વેદન કે બાફ દઈ નરમ | તત્પર કર્યા પછી જ વમન કે વિરેચનકારક ઔષધ બનાવ્યું હોય તો એમ સ્નેહન-સ્વેદનયુક્ત | દ્વારા શરીરનું શોધન કરાય તે જ માર્ગ છે. ૩૨
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy