SearchBrowseAboutContactDonate
Page Preview
Page 838
Loading...
Download File
Download File
Page Text
________________ પક્રમણ્ય-અધ્યાય ૫ મે ૭૯૭ અનુકૂળ આવી જાય, તો કફનો તથા પિત્તને | અહિતને તથા હિતને ત્યાગ ક્ષય, વાયુને પ્રોપ-વિકાર કે વધારો, કરવાને ઉપદેશ પાચન શક્તિમાં ઓછાપણું અને રુધિરના | સહિતં યસ્થ સર્ચિં ચાર્જિં ૪ હિત મા II વિકારોની શાંતિ થાય છે. ૪૭ स शनैर्हितमादद्यादहितं च शनैस्त्यजेत् । જે માણસને ઘી સામ્ય કે માફક જે માણસને સામ્ય અહિતકારી અને થાય, તો ? અસામ્ય હિતકારી થાય, તેણે ધીમે ધીમે લોનન્નેનો વાઘા ઘનિ ઋત્તિ | હિતકારી ગ્રહણ કરવું અને અહિતકારીને ના તૌકુમર્થ = કૃતારાજી દિન ૪૪ ત્યાગ કરવો. પર જે માણસને ઘી માફક થયું હોય, તો | વિવરણ: આ સંબંધે ચરકે, વિમાનસ્થાનના તેના શરીરમાં ઓજસ, તેજસ, બલ, | ૧ લા અધ્યાયમાં આમ કહ્યું છે કે તમારેષાં શરીરનો ઉત્તમ રંગ, આયુષ, મેધા નામની त सिात्म्यतः क्रमेणापगमनं श्रेयः, सात्म्यमपि हि क्रमेणो નિવર્ચનનમલોષનાવોઉં વા મવતિ' એ કારણે જે બુદ્ધિની ધારણાશક્તિ, વૈર્ય, મરણશક્તિ તથા કોમળતા ઉત્પન્ન થાય છે. ૪૮ લેકેને જે વસ્તુ માફક આવી ગઈ હોય, તેનાથી પણ અનુક્રમે દૂર થતા રહેવું–તે તે સામ્યજેને દૂધ સામ્ય થાય તેનું ફલ ને પણ ક્રમશઃ ત્યાગ કરતા રહેવું; કેમ કે તે तथैव क्षीरसात्म्यस्य परं चैतद्रसायनम् । સામ્ય પણું અનુક્રમે ઓછું છું કરાય તો દોષदृढोपचितगात्रश्च निर्मदस्को जितश्रमः ॥४९॥ રહિત અથવા થેડા દેજવાળું થાય છે. ૫૧ તે જ પ્રમાણે, જે માણસને દૂધ સામ્ય ભજનના કમને ઉપદેશ માફક આવ્યું હોય, તો એ દૂધનું સામ્યપણું आदौ तु स्निग्धमधुरं विचित्रं मध्यतस्तथा ॥५२ શ્રેષ્ઠ રસાયનરૂપ થાય છે તે માણસનું શરીર रुक्षद्रवावसानं च भुञ्जानो नावसीदति । પુષ્ટ અને ભરાવદાર થાય છે, તેનામાં કેદ ભજનના આરંભે પ્રથમ સ્નિગ્ધ એ ઓછો થાય છે અને થાકને તે સહન કરી મધુર પદાર્થ ખા; પછી ભેજનની મધ્યમાં શકે છે. ૪૯ વચ્ચે વિચિત્ર-તરેહતરેહના પદાર્થો ખાવા; જેને તલનું તેલ માફક થાય તેનું ફલ અને ભોજનની અંતે રૂક્ષ-લૂખા તથા बलवान् तैलसात्म्यः स्यात् क्षीणवातकफामयः। પ્રવાહી પદાર્થો જમવા; એવા ક્રમથી જે चक्षुष्मान् बलवाञ्छ्लेष्मी दृढसत्त्वो ढेन्द्रियः ॥ માણસ ભોજન જમે છે તે રોગાદિથી જે મા મે તલનું તેલ માફક આવે, પીડાતું નથી. પર તે માણસ બનવાન બને તેના વાયુના તથા કફના રોગો ઓછા થઈ જાય; તેના નેત્રની વિવરણ : આ સંબધે ચાલુ કાશ્યપ સંહિતાજોવાની શક્તિ વધે છે; તેમ જ એ માણસ માં પણ “ભોજનક૯૫’ નામના અધ્યાયમાં આમ કહેવાયું છે કે-“ન્નિધું જ પૂર્વ મધુરં ૨ મોડ્યું–થે માં કફને વધારે થાય; તે કારણે એ માણસ द्रवं शीतमथो विचित्रम् । तीक्ष्णोष्णरूक्षाणि लघूनि બળવાન થાય; તેનું સર્વ-મનોબળ મજબૂત | વા, મોથાનુપૂર્વી વહુ સામ્યત –ભજનના થાય અને તેની ઇંદ્રિયો પણ દઢ થાય. ૫૦ આરંભે પ્રથમ સિધ અને મધુર પદાર્થો જમવા; જેને માંસ સામ્ય થાય તેનાં ફલ પછી ભજનની મધ્યમાં પ્રવાહી, શીતળ અને दृढाश्रयो मन्दरुजो मांससात्म्यो भवेन्नरः।। તે પછી જુદા જુદા પદાર્થો ખાવા અને તે જેને માંસ માફક આવે, તે તેનું | પછી છેલ્લા તીણ, ઉષ્ણ, રૂક્ષ તથા હલકા શરીર-મજબૂત થાય; અને તેની પીડા ! રાકે જમવા; આમ ભજનના પદાર્થો જમવાને, ઓછી થઈ જાય. ૫૧ | જે ક્રમ છે તે ખરેખર સામ્ય દ્વારા શરીરને
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy