SearchBrowseAboutContactDonate
Page Preview
Page 837
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૬ કાશ્યપ સંહિતા-ખિલસ્થાન એક જ રસ સેવ્યા કરવાથી થતી હાનિ | ખાટે રસ જે સામ્ય હોય તો? दौर्बल्यमदृढत्वं च भवत्येकरसाशनात्। दन्ताक्षिकेशदौर्बल्यं कफपित्तामयोद्भवम् । दोषाप्रवृद्धिर्धातूनां साम्यं वृद्धिबलायुषोः॥३९॥ | लघुतामग्निदीप्तिं च जनयेदम्लसात्म्यता ॥४३॥ માથું ઘારીરિઝ તો જણાશાતા | જે માણ7 \ અમ્ફરસની સામ્યતા કે તમારા માથાર્થી વિવત્ કા અનુકૂળપણું હોય તે એ રસની અનુકૂળતા જે માણસ એક જ રસથી યુક્ત ખોરાક દષની, નેત્રોની તથા કેશની દુર્બળતા કરે ખાધા કરે, તો તે કારણે તેનામાં દુર્બળ | છે; કફના તથા પિત્તના રોગે ઉપજાવે છે. પણું તથા દઢતાને અભાવ થાય છે; તેમ જ | શરીરમાં લાઘવ તથા જઠરના અગ્નિનું પ્રદીપ્તવાતાદિ દેશોમાં ક્ષીણતા થાય છે; કારણ કે | પશું કરે છે. ૪૩ બધાયે રસોથી યુક્ત ખોરાકને જે માણસ | લવણરસની સામ્યતા શું કરે? જમે છે, તેનામાં જ ધાતુઓની સમાનતા, | પ્રકોપ તૈમિથે તૃur તુર્ઘટશુતા/ બળનો તથા આયુષનો વધારો, આરોગ્ય | વાઢિલ્ય વેસ્ટર્ન યુદ્ધવાણતિસ્થતા કરી કે રોગથી રહિતપણું તથા જઠરના અગ્નિની | જે માણસને લવણ-ખારો રસ જે માફક દીપ્તિ થાય છે–જઠરાગ્નિ પ્રદીપ્ત થઈ ખારાકને | આવે, તે એ રસનું સામ્યપણું રુધિરને બરાબર પચાવે છે; એ કારણે આરોગ્યની વિકાર કરે છે; આંખે અંધારાનો રોગ ઈચ્છા ધરાવતા માણસે કેવળ એક જ | ઉપજાવે છે; તૃષ્ણા–વધુ પડતી તરસ ઉપજાવે રસવાળા ખોરાક ખાવાને અભ્યાસ વિશેષ | છે; વીર્યની દુર્બળતા-ઓછાપણું, પતિતપણુંકરી-ખાસ ત્યજી દે. ૩૯૪૦ ટાલને રોગ તથા બળની હાનિ કરે છે. ૪૪ ઉપર કહેલ ૨૪ ભજન-પ્રકારોને અનુસર- કટુક-તીખ રસ જે સામ્ય હેય, તો? વાથી થતા ગુણે | પર જ રૌફર્થ શુઢક્ષમાં कालसात्म्यादिनाऽनेन विधिनाऽश्नाति यो नरः। पित्तानिलप्रवृद्धिं च कुर्यात् कटुकसात्म्यता ॥४॥ પ્રાતિ ગુvidજ્ઞન્ન ૨ રોજૅ કશા | જે માણસને કટુક-તીખો રસ જે માફક જે માણસ ઉપર દર્શાવેલ કાળ, સામ્ય | આવ્યો હોય, તે પાચનશક્તિની વૃદ્ધિ, આદિ ૨૪ ભોજનપ્રકારોને અનુસરી વિધિ- શરીરમાં કૃશતા અને રૂક્ષતા, વીર્યને તથા પૂર્વક ભોજન જમે છે, તે તેનાથી થતા | બળને ક્ષય તેમ જ પિત્તની તથા વાયુની ગુણોને મેળવે છે અને (અવિધિકૃત ભેજ ખૂબ વૃદ્ધિ કરે છે. ૪૫ નના) દોષથી ખૂબ હેરાન થતું નથી કે કડવો રસ જે સામ્ય થાય, તે? પીડાતો નથી. ૪૨ क्लेदाल्पतां वातवृद्धि दृष्टिहानि कफक्षयम् । મધુરરસ જો સામ્ય હેય તે? त्वग्विकारोपशान्ति च जनयेत्तिक्तसात्म्यता ॥४॥ स्थिरत्वं स्वस्थताऽङ्गानामिन्द्रियोपचयं बलम् । તિક્ત-કડવો રસ જે માફક આવે, તે કલેદની અ૯પતા-ન્યૂનતા, વાયુની વૃદ્ધિ, कफमेदोऽभिवृद्धिं च कुर्यान्मधुरसात्म्यता ॥४२॥ કફનો ક્ષય અને ચામડીના વિકારોની શાંતિ જે માણસને મધુરરસ માફક આવતે કરે છે. ૪૬ હેય, તો એ મધુર રસનું સામ્યપણું ! કષાય-તુરે જે રસ સામ્ય થાય, તે? શરીરમાં સ્થિરતા, અંગેનું સ્વસ્થપણું, | પિત્તક્ષણં વાયો ઘોd iામાર્તવમ્ ઇંદ્રિયોની પુષ્ટિ, બળ તથા કફની અને દ્રોપત્તિ HTTણાત છે મેદની પૂર્ણ વૃદ્ધિ કરે છે. ૪૨ : | જે માણસને કષાય-તૂરો રસ જો
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy