SearchBrowseAboutContactDonate
Page Preview
Page 839
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૮ કાશ્યપ સંહિતા-ખિલસ્થાન અનુકૂળ અને માફક થાય છે. પર | સાંભળતો માણસ, પોતાના શરીરનું બળ પેટમાં અમુક ભાગો અમુક માટે કપરા | વધારી શકે છે; તેમ જ એમ વર્તતે મદમિન્ની તૃતીયમુસ્થ ર જરૂ| માણસ સુખકારી સ્પર્શ તથા વિહારને પણ वायोः संचरणार्थ च चतुर्थमवशेषयेत् । | સારી રીતે અનુભવે છે; પરંતુ એથી વિપરીત (પેટના ચાર ભાગે કપીને) બે | વર્તનારને બધું વિપરીત ફળ પ્રાપ્ત થાય છે. ભાગે ખોરાક માટેના સમજી એ બે ભાગે | વિવરણ : સુતે સૂત્રસ્થાનના ૪૬મા ભરાય તેટલો ખોરાક જમો ત્રીજો ભાગ | અધ્યાયમાં આમ કહ્યું છે કે-જમ્યા પછી જ્યાં પાણીનો સમજી તેટલું પાણી પીવું; અને | સુધી ખોરાકને કેફ કે ભારેપણું વગેરે અનુચોથે ભાગ વાયુના સંચરણ માટે બાકી | ભવાય, ત્યાં સુધી સુખપૂર્વક આરામ કરો; તે રાખવો–એટલે કે વાયુ અવરજવર કરી | પછી શેડાં પગલાં ચાલવું જોઈએ અને તે પછી શકે તે માટે પેટને ચોથો ભાગ ખાલી | થેડી વાર સુઈ જવું એટલે કે લાંબે વાંસે કરી જ રાખવો. ૫૩ આમતેમ આળોટવું; આ જ આશય બીજા વિવરણ: આ અર્ધ સૌહિત્ય એટલે કે અધીર | ગ્રંથમાં પણ જણાવ્યું છે કે–“મોગનાન્ત રાવ જ તૃપ્તિ કરવી–એ દષ્ટિએ કહ્યું છે; આમાં | Tછે કરિ રાચ્ચા ન ૪તે'—જમ્યા પછી તે આશય આ છે કે, જે ખોરાક મૂર્ત કે પ્રત્યક્ષ | પગલાં ચાલવું, પણ જે સૂવાની સગવડ મળે તે લેવાય છે તે આમાશયના એક દ્વિતીયાંશ ભાગમાં સૂઈ જવું એટલે કે પથારી બિછાવી આળોટવું; રહે છે; આ સંબંધે અષ્ટાંગહૃદયના સૂત્રસ્થાનના | વળી જમ્યા પછી જ દરેક માણસે, પિતાના મનને ૧૦ મા અધ્યાયમાં આમ કહેવાયું છે કે–આમા- | પ્રસન્ન કરનાર શબ્દ, સ્પર્શ, રૂ૫, રસ તથા ગંધશયના પ્રથમ ચાર ભાગોને ખાલી સ્થાનરૂપે કપીને એ સુંદર વિષયનું સેવન કરવું–અર્થાત જમ્યા તેમાંના બે ભાગોને ખોરાકથી ભરવા; એક ભાગને પછી પ્રત્યેક મનુષ્ય શારીરિક તથા માનસિક આરામ પ્રવાહી પીણુના કે પાણીના ભાગ તરીકે ગણી | લે–એ અતિશય આવશ્યક છે; છતાં જમ્યા પછી તેમાં પાણી ભરવું અને ચોથા ભાગને વાયુ | જે આરામ ન કરાય છે તેથી ખાધેલો ખેરાક આદિના સંચાર માટે ખાલી રાખો. ૫૩ બરાબર પચતો નથી, એટલું જ નહિ, પણ ભોજન કર્યા પછીની ક્રિયાઓ અજીર્ણ, ઊલટી, ઝાડા વગેરે રોગોને સંભવ તો મુહૂર્તમાચ્છી પત્વિા પાત ઃllષકા | રહે છે; તેથી જ કહ્યું છે કે-“વ્યાયામ જ એવાર્ય स्वासीनस्य सुखेनान्नमव्यथं परिपच्यते। च, धावनं यानमेव च । युद्धं गीतं च पाठं च, વીyવનોનિમ નર્ત નત્યિવિરસ્થિતમ્ II મુહૂર્ત મુવાંચત I'–પ્રત્યેક મનુષ્ય જગ્યા પછી વિવિત્ર કથા શ્રવ7 મુફ્તિ વર્ધક વસ્ત્રમ્ | એક મુદ્દત એટલે કે બે ઘડી જેટલા સમય કુહસ્પવિતા ૪ સામોત્યોન્યથા પદ સુધી વ્યાયામ-શારીરશ્રમ, મિથુન, દેડવું, પગપાળા - જમ્યા પછી દરેક માણસે એક મુહૂર્ત- | ચાલવું કે મુસાફરી કરવી; યુદ્ધ, ગીત-ગાયન તથા બે ઘડી સુધી આરામ લે; તે પછી સે | પાઠ-ભણવું કે ભણાવવું છોડવું જોઈએ. પગલાં ચાલવું અને તે પછી સુખેથી | વળી અહીં મૂળમાં ૫૫-૫૬ મા શ્લોકમાં બેઠેલા માણસને તે ખાધેલો ખોરાક કેઈ ! “વીTI Jવન, મુFRવા વર્ષ વચમ્ ' એમ ખાસ પણ વ્યથા કે પીડા ઉપજાવ્યા વિના સુખેથી | ભાર દઈને જણાવ્યું છે કે, જમ્યા પછી જ વીણા, પચી જાય છે; વળી એમ પૂર્વોક્ત રીતિથી વાંસળી આદિ વાદિના અવાજે; ગીત, નાટક જમ્યા પછી વિષ્ણુ અને વાંસળીના અવાજથી વગેરે અનેક જાતની અદ્દભુત વાત સાંભળમિશ્ર ગીત, નાટ્ય-નાટકના ખેલ અને વાનું જણાવે છે, જેથી બળ વધે છે, મન તરેહ તરેહની અભુત કથાઓને જેતે કે | પ્રસન્ન થાય છે; આમ જણાવી જમતી વેળા તે
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy