SearchBrowseAboutContactDonate
Page Preview
Page 821
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૦ કાશ્યપ સંહિતા-ખિલસ્થાન તારમવા હિતમિત વચ્ચે મુત ઘદૂતમ્ | | ભજન સાથે સંબંધ ધરાવતા યૂષે એ આહારનો આશ્રય કરીને જ ધર્મ, કહેવાની પ્રતિજ્ઞા અર્થ, કામ તથા મેક્ષ-એ ચારે પુરુષાર્થોની મત્ર તે સંઘવદ્યામિ નાનાદ્રાલંકાતનાક્ષા સિદ્ધિ થઈ શકે છે તેમ જ સ્વસ્થ મનુષ્યના | નાના પશમનાનું ચૂાન સ્થવિવા જીવનની યાત્રા-નિર્વાહ તથા રોગીને લગતી ! વળી હે વૃદ્ધજીવક! આ ભજનના ચિકિત્સા પણ આહારનો જ આશ્રય કરી 1 પ્રસંગમાં કે સંબંધમાં, જે યૂષ અનેક થઈ શકે છે; ઉપરાંત, તુષ્ટિ, પુષ્ટિ, ધીરજ, 1 પ્રકારના દ્રવ્યોથી સંસ્કારયુક્ત કરાયેલા હેય બુદ્ધિ, ઉત્સાહ, પુરુષાર્થ, બેલ, ગળાને | છે, અને જે યૂષો અનેક પ્રકારના રોગોને ઉત્તમ સ્વર, ઓજસ, તેજસ, જીવતર, | શમાવનાર કે મટાડનાર છે, તે (મુખ્ય બુદ્ધિની પ્રતિભા-શક્તિ અને શરીરની પ્રભા- | મુખ્ય) યૂષે હું તમને કહું છું. ૧૪ કાંતિ-ઈત્યાદિ માણના ગુણો પણ આહાર વૃષના ગુણ ના કારણે જ ઉત્પન્ન થાય છે, તે જ કારણે रोचनो दीपनो वृष्यः स्वरवर्णबलाग्निकृत् ॥१५॥ જિતેન્દ્રિય માણસે યેગ્ય સમયે હિતકારી प्रस्वेदजननो मुख्यस्तुष्टिपुष्टिसुखावहः । તથા યોગ્ય માપમાં છયે રસેથી યુક્ત આહાર જ જોઈએ. ૧૦-૧૨ હરકોઈ મુખ્ય ચૂષ ચિકારક, જઠ રાગ્નિને પ્રદીપ્ત કરનાર, વૃષ્ય હાઈ વીર્યવર્ધક વિવરણ : સ્વાશ્યની પ્રાપ્તિ માટે હિતકારી | સ્વરકારક, વર્ણકારક, બળકારક તથા જઠરાગ્નિ અને માપસર આહાર જમવે; આ સંબંધે બીજા | ને વધારનાર, પુષ્કળ પરસે તથા બાફને આયુર્વેદીયતંત્રમાં આમ કહ્યું છે કે-૧ ફોર | ઉત્પન્ન કરનાર તેમ જ તુષ્ટિ, પુષ્ટિ તથા कोऽरुक् कोऽरुक्, हितभुङ् मितभुग जितेन्द्रियो नियतः । સુખને લાવનાર હોય છે. ૧૫ सोऽरुक् सोऽरुक् सोऽरुक, हितभुङ् मितभुग जिते. ત્રણે દોષોને યૂષ મટાડે ન્દ્રિયો નિયતઃ II '_આ લેકમાં ક માણસ રોગરહિત, પીડારહિત તથા શરીરના ભંગથી રહિત | : સ્નેહોમાવાર વાત, નૈવાયતઃ II ૨૬ રહી શકે છે ? એ પ્રશ્નનો ઉત્તર શાસ્ત્રકારો આ | પિત્ત, કંકુeત્યા સંar૨ નિયતિના પ્રમાણે કહે છે કે, તે જ માણસ રોગરહિત, વળી તે યૂષ નેહયુક્ત તથા ઉષ્ણતા પીડારહિત તથા શરીરના ભંગથી રહિત હોઈ શકે ! ને લીધે વાયુને, તેમ જ સ્નેહયુક્ત કષાય છે કે જે માણસ હિતકારી આહાર જમે છે, રસથી યુક્ત હોય છે–એ કારણે પિત્તને તે માપસર ખેરાક ખાય છે અને નિયમનિષ્ઠ અથવા જ લગાર ગરમ તથા સંસ્કારથી યુક્ત જિતેંદ્રિય રહી શકે છે. ૧૧,૧૨ હોવાના કારણે કફને પણ મટાડે છે. ૧૬ ભજનપ્રકાર તથા ભેજનના ગુણ વધુ ગુણે અવગુણુ વગેરે કહેવાની પ્રતિજ્ઞા | ચૂધાતું વન્તિ જ્ઞ દ્રવીરપાયો . ૨૭T यथा च यच्च भोक्तव्यं ये च भोग्य(ज्य)गुणागुणाः॥ द्रवीकरोति भोज्यानि पक्वः सबूष इत्यतः। તત્તે મોવિમા સર્વે વાસ્થતઃ ઘરમ્ | વિદ્વાને કહે છે કે, કેઈપણ ધાતુનું - હવે જે પ્રકારે જે વસ્તુ જમવી જોઈએ દ્રવીકરણ–પ્રવાહીપણું કરવા માટે તેમ જ અને ભોજન કરવા યોગ્ય પદાર્થોના કયા | કઈ પણ ધાતુને પાચન કરવા માટે “યૂષ કયા ગુણે તથા અવગુણો છે તે બધું નીચે | ઉપયોગી ગણ્યા છે એ જ કારણે પકવ કહેવાતા “ભોવિભાગીય” પ્રકરણમાં હું | થયેલ ઉત્તમ યૂષ બધાંયે ભેજનદ્રવ્યોને કહું છું. ૧૩ | પ્રવાહી કરે છે. ૧૭
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy