SearchBrowseAboutContactDonate
Page Preview
Page 820
Loading...
Download File
Download File
Page Text
________________ વૃષનિર્દેશીય-અધ્યાય ૪ c૭૯ સ્વસ્થ લેકનું અનુસરણ તથા રોગીઓના રોગોનું મણામોથાતિ તવોશ્ચતુર્વિધા વશીકરણ કરવા સમર્થ થતા નથી; એકંદર સર્વે | પશ્ચમૃતારમજ્યારા પુનઃ gıવધઃ ઋતઃ | ૮ If પ્રાણીઓનું મૂળ કારણ આહાર છે, તે કારણે આ૫ ૪ ઇવ પુનદિg: પવધ ઘટૂન્નાશયાત્.. ભગવાન મને અન્નપાનની વિધિને ઉપદેશ કરો. ૪ | पुनर्वादशधा भिन्नो द्वादशप्रविचारतः ॥९॥ આહાર જેવું ઔષધ નથી चतुर्विशतिधा भूयः कालादीनां विकल्पतः। न चाहारसमं किञ्चिद्भेषज्यमुपलभ्यते । । “વારે-રાધઃ નીયતે કાળfમઃ”શવળનમત્ર રાઃ ચાતું નિરામ / ૧ / | જેને પ્રાણીમાત્ર પોતાનાં ગળાની નીચે લઈ આ લોકમાં આહાર જેવું બીજું કોઈ | લે છે, એ સામાન્યથી યુક્તપણને લીધે ઔષધ મેળવી શકાતું નથી, કારણ કે માત્ર દરેક પ્રકારના આહારને વિદ્વાનોએ એક આહારથી પણ માણસને નીરોગી કરી | પ્રકારનો જ ખરેખર જે છે; પરંતુ એ શકાય છે. ૫ હરકેાઈ આહાર શીતવીર્ય તથા ઉષ્ણવીર્ય વિવરણ: આ સંબંધે વૈદ્યજીવનમાં પણ પણ અવશ્ય હોય જ છે, એ કારણે તે આમ કહ્યું છે કે- ઘચ્ચે સતિ વાર્તા મિષધ- | | આહારને બે પ્રકારને કહ્યો છે, તેમ જ નિવેવળે? | gધેડમતિ દ્વાર્તા વિનૌષધનિવેaૌઃ | ”– હરકોઈ આહાર વાતજનક, પિત્તજનક તથા રોગથી પીડાયેલો માણસ જે ૧—હિતકારી અને કફજનક પણ હોઈ શકે છે, તેથી એ ત્રણ પિતાની પ્રકૃતિને અનુકૂળ આહારાદિનું સેવન વાત, પિત્ત અને કફ દોષના ત્રણ ભેદને કરતે હોય, તે જુદાં જુદાં ઔષધોનું તેને સેવન લીધે તે આહાર એમ ત્રણ પ્રકારને પણ કરવાનું શું પ્રયોજન છે? કંઈ જ પ્રયોજન નથી; | હોઈ શકે છે; વળી તે જ આહાર ભક્ષ્ય, કેવળ પથ આહારાદિના સેવનથી જ તે રેગી | ભોજ્ય, પિય તથા લેહા-એ ચાર ભેદના માણસ નીરોગી થઈ શકે છે, તે જ પ્રમાણે જે | | કારણે ચાર પ્રકારને પણ કહેવાય છે તેમ જ માણસ રોગથી પીડાય હેય તે જ પથ્ય આહા. દરેક આહારમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ દિનું સેવન કરે નહિ અને બીજી બાજુ ઔષધાદિ તથા આકાશ-એ પાંચે ભૂતને સંબંધ નું સેવન ભલે ચાલુ રાખે, તોયે અપથ્ય આહારાદિ હોય જ છે, તે કારણે હરકેઈ આહારને ના સેવનના કારણે તેને ઔષધાદિના સેવનથી શું પાંચ પ્રકારને પણ કહી શકાય છે. વળી લાભ થાવાનો છે ? કઈ જ નહિ. ૫ દરેક આહારમાં છ એ રસને આશ્રય હોય આહાર એ મેટું ઔષધ છે છે, તેથી આહારને છ પ્રકારનો પણ કહી भेषजेनोपपन्नोऽपि निराहारो न शक्यते।। શકાય છે તેમજ ભેજનની બાર પ્રવિચારણા તાર્કિબTTEા મામુ થસે ૬ | કે કલ્પનાના કારણે તે આહારને બાર કઈ રોગીને ભેષજરૂ૫–ૌષધના ઉપ પ્રકારનો પણ કહી શકાય છે; તેમ જ કાલ ચારોથી યુક્ત કર્યો હોય, પણ તેને જે આદિ ભેદને અન સરવાથી તે આહારને આહાર વગરનો રાખ્યો હોય કે તેને ૨૪ પ્રકારનો પણ ક૯પી શકાય છે. ૭-૯ આહાર જે છોડાવી દીધું હોય, તે તેને આહારના જ આશ્રયે ચારે પુરુષાર્થો નીરોગી કે સ્વસ્થ કરી શકાતે જ નથી; / વગેરેની સિદ્ધિ થાય એ કારણે વિવો આહારને જ મહાભૈષજ્ય પ્રવર્તતે તમારિ ધર્માથgિછમ્ ૨૦ | स्वस्थयात्रा चिकित्सा च तमेवाश्रित्य वर्तते । આહારના જુદા જુદા ભેદો तुष्टिः पुष्टिधृतिर्बुद्धिरुत्साहः पौरुषं बलम् ॥११॥ स ह्याहरणसामान्यादृष्ट एकविधो बुधैः। । सौवर्यमोजस्तेजश्च जीवितं प्रतिभा प्रभा । द्विविधो वीर्यभेदेन, त्रिविधो दोषमेदतः ॥७॥ आहारादेव जायन्ते एवमाद्या गुणा नृणाम् ॥१२॥
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy