SearchBrowseAboutContactDonate
Page Preview
Page 822
Loading...
Download File
Download File
Page Text
________________ યુષનિર્દેશીય–અધ્યાય ૪ થે ૭૮૧ યૂષ અને યવાગૂ સંજ્ઞામાં કારણ વસ્તુત: યૂષ બે જ પ્રકારના છે ध्यै(व)बहुविधैर्द्रव्यैस्तथा चान्यैस्तण्डुलैः ॥१८॥ यूषाः कषायमधुरा कषायाम्लाश्च भार्गव !॥२४ यूष इत्युच्यते सिद्धो, यवागूस्तण्डुलैः सह। द्विविधा विहिताः सर्वे सर्वे च द्रवयोनयः। અનેક પ્રકારનાં (કઠોળ) વગેરે દ્રવ્યોથી ! હે ભગુવંશી વૃદ્ધજીવક! ખરી રીતે બધાય તેમ જ ચોખા સિવાયનાં બીજા ધાથી યૂષ કષાય-મધુર અને કષાય-અસ્લ–(તૂરાતૈયાર કરેલ “યૂષ”-ઓસામણ કહેવાય છે | મીઠા અને તૂરા-ખાટા) જ હેય છે, તેથી પણ ચોખા નાખીને જે તયાર કરેલ હોય તે બે જ પ્રકારના કહ્યા છે અને તે બધાયે (પ્રવાહી–રાબ) “યવાગૂ ” કહેવાય છે. ૧૮ યૂષાનું મૂળ ઉત્પત્તિ કારણ કવ કે પ્રવાહી ૨૪ પ્રકારના યૂષો તરીકે જ હોય છે. ૨૪ मुद्यूषो विरसिका यूषो दाडिमकस्तथा ॥ १९॥ છતાં તે યૂષ ત્રણ પ્રકારના પણ કહેવાય चित्रकामलकानां च द्वौ यूषौ परिकीर्तितौ ।। कृताऽकृताऽकृतकृताः पित्तश्लेष्मानिलात्मसु ॥ पञ्चकोलकयूषौ द्वौ संग्राही दीपनस्तथा ॥२०॥ रोगेषु स्नेहयोगाच्च ते यूषास्त्रिविधाः स्मृताः। धान्ययूषोऽथ कौलत्थः फलयूषश्च भार्गव !।। પિત્તપ્રધાન, કફપ્રધાન તથા વાતપ્રધાન પુષ્પવૃત્ત પત્રણૂ વાયુકરતા ર ા ૨૨ રેગામાં સ્નેહના યોગથી અને અયોગથી मुख्यः पल्लवयूषश्च महायूषस्तथैव च। તે ચૂષ ત્રણ પ્રકારના કહ્યા છે; જેમ કે THબૂષો મદાબૂ મૂઈવા જા ૨૨ | કૃતયૂષ, અકૃતયુષ તથા અકૃત-કૃતયૂષ ૨૫ पुनर्नवातिबलयोर्गुडक(का)म्बलिकस्तथा । વિવરણ: અહીં મૂળમાં જણાવેલ કૃતયુષ, मुख्यत्रिकटुयूषश्च लशुनर्वास्तुकेन च ॥ २३॥ અકૃતયૂષ તથા કૃતાકૃતયુષ–એમ ત્રણ પ્રકારના पञ्चविंशतिरित्येते यूषाः कश्यपनिर्मिताः।। યૂષોમાં આમ સમજવાનું છે કે, જે યૂષમાં સ્નેહનમુદગયૂષ,વિરસિકા, યૂષ, દાડમના દાણાથી ને વેગ હા ને યોગ હઈને કાળાં મરિયાં વગેરેથી સંસ્કાર કરેલે ચૂષ, ચિત્રકમૂષ, આમલક-યૂષ, પંચ- ] કર્યો હોય તે “કૃતયૂષ' કહેવાય છે, પરંતુ જેમાં કલકના બે યૂષ–એક સંગ્રાહી–મળને પકડી | સ્નેહ વગેરેને યોગ ન હોય અને બીજા પણ રાખનાર અને બીજે દીપન હોઈ જઠરાગ્નિને સંસ્કાર કર્યા ન હોય તે અકૃતયૂષ કહેવાય છે. પ્રદીપ્ત કરનાર યૂષ, ધાન્ય ચૂષ, કૌલન્દ કે ચરકના સિદ્ધિસ્થાન ઉપરની ચક્રપાણિની ટીકામાં કળથીને ચૂષ, તેમ જ હે ભગવંશી-વૃદ્ધજીવક | પણ આમ જણાવ્યું છે કે– સતયુષ જોવUT - માઃિ અસર:”— રહે તથા લવણ આદિથી જેને દશમો ફલવૂષ, પુષ્પયૂષ પત્રયૂષ, વકયૂષ, સંસ્કારી કરેલ ન હોય તે યૂષ “અકૃતષ” મુખ્ય પલ્લવયૂષ, મહામૂષ, રાસ્નાયૂષ, ચાંગેરી કહેવાય છે; તેમ જ ખાટીને ચૂષ, મૂળાનો યૂષ, પુનર્નવા તપૂ–૪ariવિસંત – સ્નેહ-લવણ આદિથી જેને સંસ્કારી કરેલ હોય સાડીને યૂષ, અતિબલાને યૂષ, ગુડકાંબલિક યૂષ, મુખ્ય ત્રિકટુયૂષ, લશુનયૂષ, તે “કૃતયૂષ' કહેવાય છે, તેમ જ જે યૂષમાં અમુક અને વાસ્તુક-બથવાને યૂષ-એમ ૨૪ યૂષ ઘેડા અંશે સ્નેહયોગ કર્યો હોય અને અમુક ઘોડા જ અંશે સંસ્કાર કર્યો હોય, તે ત્રીજો “કૃતાકૃતઅહીં શ્રી કશ્યપઋષિએ કહ્યા છે. ૧૯-૨૩ યૂષ' કહેવાય છે એમ ત્રણ પ્રકારના યૂષો પણ વિવરણ: અહીં છેલ્લા લેકના ઉત્તરાર્ધમાં સમજવા. ૨૫ “પવિંરાતિરિતે” એવો પાઠ જોકે મળે છે અને તે પાચન, કષણ તથા બૃહણ–એમ પણ પ્રમાણે અહીં ૨૫ યૂષોની સંખ્યા ગણાવવા માગે ત્રણ યૂષ હોય છે; પણ બરાબર ગણતરી કરતાં યુષની સંખ્યા | ત વ પારના રોજ શર્ષrr વૃત્તિથT I ૨૪ની થાય છે. ૧૯-૨૩ | शीतोष्णमिश्रवीर्यत्वान्नानाद्रटयोपसंश्रयात् ।
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy