SearchBrowseAboutContactDonate
Page Preview
Page 815
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૪ કાશ્યપ સંહિતા-ખિલસ્થાન ચૂર્ણાદિરૂપ ઔષધની માત્રા | દીપનીય આદિ કકની માત્રા अग्रपङ्गलिग्राह्या चूर्णमात्रा तु पाणिना ॥८९॥ दीपनीयस्य कल्कं तु अक्षमात्रं प्रदापयेत् ॥१३॥ चूर्णानां दीपनीयानामेषा मात्रा विधीयते। द्विगुणं जीवनीयस्य तथा संशमनस्य च । द्विगुणा जीवनीयानां तथा संशमनस्य च ॥९० अक्षार्ध छर्दनीयस्य तथा वैरेचिकस्य च ॥१४॥ ऊर्ध्वभागे त्वर्धमात्रा तथैव च विरेचने। વિદ્ય દીપનીય ઔષધને કલેક એક ચૂર્ણની માત્રા તે હાથની આંગળીના | તોલાના પ્રમાણમાં અપાવે; જીવનીય તથા આગલા વેઢા જેટલી કે એક આંગળ | સંશમન ઔષધને કટક બેગણે એટલે કે ગ્રહણ કરી શકાય છે; આ માત્રા દીપનીય બે તોલા પ્રમાણમાં અપાવે; તેમ જ છર્દચૂર્ણોની કરી શકાય છે, પરંતુ જીવનીય ! ની તથા વરેચનિક ઔષધનો કલક અર્થે તથા સંશમન ચૂર્ણની માત્રા તે એથી બે તેલ અપાવ જોઈએ. ૯૩,૯૪ ગણી કરી શકાય છે; પરંતુ ઊર્ધ્વ ભાગે ( વમનાદિ માટેની સ્નેહમાત્રા સંશોધન કરવા માટેના વમનની માત્રા स्नेहमात्रामतो वक्ष्ये वमने सविरेचने । તેમ જ વિરેચન માટેની માત્રા તે ઉપર્યુક્ત वमने वमनीयाभिरोषधीभिः सुसंस्कृते ॥ ९५॥ ચૂર્ણની માત્રાથી અધ જ કરી શકાય છે. मात्रावत्तु घृतं दद्याद्वमने कफसंभवे । દોષઘ કષાયની માત્રા अर्धमात्रा भवेदया विरेके सर्पिषस्तथा ॥९६॥ वातपित्तकफनानां कषाये तु प्रदापयेत् ॥२१॥ वैरेचनैर्विपक्कस्य पित्ते प्रकुपिते सति ।। द्वौ दापयेत प्रसृतौ शर्करामधुसंयुतौ। હવે અહીંથી વમન માટેની તથા વાત, પિત્ત અને કફનો નાશ કરનારાં | વિરેચન માટેની સ્નેહમાત્રા હું કહું છું; દ્રવ્યોને કષાય આપવાનો હોય તે તે | જે ઔષધીઓ વમનકારક હોય, તેથી પકવેલ માટેની માત્રા તે સાકર તથા મધ સાથે વમનકારક ઘીની એગ્ય માત્રા, કફથી થયેલા બે પ્રસત પ્રમાણ એટલે ૧૬ તલા આપી રેગમાં વમન કરવા માટે આપવી જોઈએ શકાય છે. ૯૧ તે જ પ્રમાણે પિત્તને પ્રકેપ થયો હોય વમન, વિરેચન જીવનીય તથા સંશમન અને તે નિમિત્તે કોઈ પણ પિત્તનો રંગ કવાથની માત્રા થયો હોય તે વિરેચનકારક ઔષધીઓથી प्रसृतं छर्दनीयस्य निष्काथस्य प्रदापयेत् ॥९२॥ | પકવેલા ઘીની (વમનનેહથી) અધીમાત્રા, तथा वैरेचनीयस्य प्रसृतं नात्र संशयः। વિરેચન માટે વિઘે આપવી. ૫,૯૬ द्विगुणां जीवनीयस्य तथा संशमनस्य च ॥ જે ક્વાથ છર્દનીય હોય એટલે કે ૧૨ ફજ રોગ માટે ઔષધપકવ ઘીના માત્રા વમનકારક ઔષધદ્રવ્યોથી તૈયાર કર્યો | मात्राऽधश्चोर्श्वभागा च श्लैष्मिकस्य प्रशस्यते ॥९॥ હોય અથવા જે કવાથ વિરેચનીય હોય दीपनैः शमनीयैश्च जीवनीयैश्च साधितम् । એટલે કે વિરેચનકારક દ્રવ્યોથી તૈયાર છે હવે કફપ્રકોપથી ઉત્પન્ન થયેલા રોગમાં કર્યો હોય, તેની માત્રા એક પ્રસુત-૮ તોલા નીચેના તથા ઉપરના ભાગેથી દેષને દૂર આપી શકાય એમાં સંશય નથી, પરંતુ ! કરવા માટે દીપન, શમનીય તથા જીવનીય જે ક્વાથ જીવનીય દ્રવ્યોને કે સંશમન ઔષધદ્રવ્યથી પકવેલું ઘી યોગ્ય માત્રામાં દ્રવ્ય ના તયાર કરાય, તેની માત્રા ઉપ. | અપાય તે વખણાય છે. ૯૭ યુક્ત વમનીય તથા વૈરેચનીય કવાથના વાતજ રેગશમન વિરેચનવૃત કરતાં બેગણી સમજવી. ૯૨ | तथाऽपि कुपिते वाते दोषे पक्वाशये स्थिते ॥९८
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy