SearchBrowseAboutContactDonate
Page Preview
Page 814
Loading...
Download File
Download File
Page Text
________________ ભૈષજ્ય-ઉપક્રમણીય-અધ્યાય ૩ જે ૭૭૩ માત્રા આપી શકાય અને તે પછી વીસ તે કારણે તે માણસને એક આમળાં જેટલું દિવસ સુધીનાં બાળકને અર્ધા બારના ઘી પીવા આપી શકાય છે. ૮૪ જેટલી ઘીની માત્રા આપી શકાય છે. ૭૮,૭૯ તાવિ વફ૪ વર્ષમાણ વતા कोलमात्रं भवेद्यावन्मासं मासद्वयेऽधिकम् । क्षीरपस्य कुमारस्य क्षीरान्नादस्य चोभयोः ॥८५ द्विकोलसंमितं सर्पिस्तृतीये मासि शस्यते ॥८०॥ | પછી એ બાળક જેમ જેમ વધવા તે પછી ઘીની માત્રા એક મહિના સુધી માંડે છે એટલે કે જેમ જેમ ઉંમરમાં એક બારના જેટલી બે મહિના સુધીમાં મોટું થતું જાય છે, તેમ તેમ તેના જઠરાગ્નિનું કંઈક અધિક માત્રા અને તે પછી તેથી કંઈક બળ જોઈને ઘીની માત્રા વધાર્યા કરવી અધિક માત્રા અપાય છે અને તે પછી ત્રીજા જઈએ; જેમ કેવળ દૂધ પીનાર તથા દૂધમહિનામાં બે બાર જેટલી માત્રા અપાય ઘી બેયનો ખોરાક ખાનારના સંબંધે સ્નેહછે અને તે વખણાય છે. ૮૦ માત્રા તેના જઠરાગ્નિના બળ તરફ લક્ષ્ય રાખી शुष्कामलकमात्रं तु चतुर्थे मास्युदाहृतम् ।। વધારી શકાય છે તેમ. ૮૫ पञ्चमे मासि षष्ठे च ह्यार्दामलकसंमितम् ॥८१॥ देयं स्नेहचतुर्भागं भेषजस्य यथामयम् । तदेवाभ्यधिक किञ्चिद्विहितं सप्तमाष्टमे। घृतेन पाययेद्वालं यावत् स्यादष्टमासिकः ॥८६ તે પછી ચોથા મહિનામાં સૂકાં આમળાં मासादतोऽष्टमाजन्तोर्जलपिष्टं प्रदापयेत् ।। જેટલી ઘીની માત્રા આપવા કહેલ છે, તે તે પછી બાળક આઠ મહિનાનું થાય પછી પાંચમા અને છઠ્ઠા મહિનામાં લીલાં ત્યાં સુધી રેગ અનુસાર સનેહનો ચતુર્થાશ આમળાં જેટલી અને તે પછી સાતમા તથા ઔષધ, ઘીની સાથે તે બાળકને પાયા આઠમા મહિનામાં તે જ માત્રા કંઈક અધિક કરવું જોઈએ; પછી તે આઠમો મહિનો પ્રમાણમાં આપવા કહેલ છે. ૮૧ પૂરો થાય ત્યારે તે બાળકને જળમાં પીસી क्षीरान्नादस्य बालस्य प्रायेणाहारसंकरात् ॥८२॥ નાખેલું ઔષધ આપ્યા કરવું. ૮૬ भवत्यनियतो वह्निः पक्तौ बह्वनिलात्मनः।। તસ્યાક્ષિક્ષ તસ્મત માત્રા વધારા ખોરાકને ખાતા કુમારના સંબંધે તે પછી જે બાળક દૂધ તથા ખોરાક | | ઔષધ માત્રા કહેવાની પ્રતિજ્ઞા ખાતું થઈ ગયેલ હોય, તેનામાં આહારનું ગત થથરાહ્ય કુમારWત્રણેવેન ૮ળા લગભગ મિશ્રણ થવાથી તેનો જઠરને અગ્નિ | પાચનક્રિયામાં અચોક્કસ થઈ જાય છે અને તે પછી ખોરાકનું સેવન કરતા કુમારતેની વાયુપ્રકૃતિ વધી જાય છે, તે કારણે તેને શાસ્ત્ર અનુસાર જે વિવિધ ઔષધતેના જઠરાગ્નિ તરફ લક્ષ્ય આપીને તેના માત્રા વિભાગવાર આપવી જોઈએ, તેને હું પ્રમાણમાં સ્નેહમાત્રા (ઘી આપવાનું) જી કહું છું. ૮૭ શકાય છે. ૮૨,૮૩ मुष्टिं वा प्रकुञ्च वा प्रसृतं वाऽथवाऽञ्जलिम् ॥ अन्नादस्य तु भूयिष्ठं समो भवति पावकः । आतुरस्य प्रमाणेन समेतव्यं चिकित्सिते । તરંથામઢમાત્રW ઉs: Tનમિત્તે ૮૪ ચિકિત્સાશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે રોગી પછી તે માણસ વધુ પ્રમાણમાં અન્ન- 5 ના રોગ અનુસારની ઔષધમાત્રા એક ને જ ખોરાક ખાતો હોય ત્યારે તેને મુષ્ટિ કે એક પલ–ચાર તોલા, પ્રસૃતઆઠ જઠરાગ્નિ લગભગ સમ થઈ જાય છે એટલે તેલા કે એક અંજલિ-૧૬ તલા પ્રમાણકે નહિ વધુ અને નહિ ન્યૂન રહ્યા કરે છે, | માં આપી શકાય છે. ૮૮
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy