SearchBrowseAboutContactDonate
Page Preview
Page 799
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૮ કાશ્યપ સંહિતા-ખિલસ્થાન ઘટપણું હોય તેથી ધાતુઓની જે સ્વચ્છતા | રૂપ કે સ્વરૂપનું બરાબર જ્ઞાન કરી તે તે ન હોય, તેમ જ બધાં મલસ્થાનોની અખ- | ઔષધોના રસે, ગુણો, વીય તથા વિપલિત ક્રિયા ચાલુ ન હોય અને તે જ કારણે ! કનું પણ જ્ઞાન મેળવીને તેમ જ દેશ, દે ધાતુઓ તથા મળે પોત પોતાનું કામ | કાળ, ઉપાય, પ્રમાણુ-ઔષધોનું મા૫-માત્રા કરવામાં સ્થિર થયા ન હોય, તો તે દ્વારા | તથા રોગને પણ બરાબર ઓળખ્યા-જાણ્યા મનુષ્યના શરીરનાં અસ્વાથ્ય એટલે કે | પછી પ્રમાદ રાખ્યા વિના-બરાબર સાવસ્વસ્થપણાનો અભાવ અથવા રોગથી યુક્ત- | ધાનીથી ચિકિત્સા કરવી જોઈએ. ૬૭-૬૯ પણું પ્રાપ્ત થાય છે. ૬૩,૬૪ શાસ્ત્રીય ઔષધપ્રયોગો દ્વારા સાવધાનીવાસ્તવિક ચિકિત્સા પદ્ધતિ પૂર્વક વધે ચિકિત્સા કરવી सम्यगाहारचेष्टाभ्यां यदा सात्म्यं यथेरितम् । ये यथा च समुद्दिष्टा योगाः स्वे स्वे चिकित्सिते। समानां रक्षणं कुर्यादोषादीनां विचक्षणः॥५॥ ते तथैव प्रयोक्तव्या न तेष्वस्ति विचारणा ॥७०॥ પિતાનાં પ્રણામi Tનામfમવર્ધનમ્ | (જે જે રોગોની) પોતપોતાની ચિકિ પvi જૈવ વૃદ્ધાના મતા િવિશિસ્તિત૬ દિશા ત્સા વિષે જે જે વેગો એટલે કે ઔષધ જે કાળે ઉત્તમ આહાર તથા ચેષ્ટા દ્વારા પ્રયોગો જે જે પ્રકારે કહેલા છે, તે તે ઔષધમાણસનું જે પ્રકારનું સામ્ય એટલે કે પ્રયોગોનાતે તે પ્રમાણે પ્રયોગો કરવા જોઈએ, શરીરની પ્રકૃતિને માફકપણું કહેવાયું છે, એ વિષે વિચારણું કરવી ન જોઈએ. ૭૦ તે બરાબર થઈ જાય, ત્યારે વિદ્વાન માણસે તત્ત્વદ્રષ્ટાઓએ પ્રયોગ કરેલાં દ્રવ્યોનું સમાન સ્થિતિમાં થયેલા દેશે આદિનું કર્મ કેણ જાણી શકે? રક્ષણ કરવું; એટલે કે એની એ જ સ્થિતિ- જે દિ નામ ઝળતાનાં સૂધ્યાનાં તિિમકા માં જાળવણું રાખ્યા કરવી; અને કોપેલા | નાનાવિધવત્વે તમે જ્ઞાસુમતિના કે વધી જઈને વિકાર પામેલા દેષ આદિનું | અનેક પ્રકારનાં જે દ્રવ્યના પ્રયોગ, પ્રશમન કરવું; તેમ જ ક્ષીણ થયેલા દોષોનું | તત્ત્વદ્રષ્ટા મહર્ષિઓએ દર્શાવેલ છે, તેઓની વધારો કરે અને વધી ગયેલા દોષે | એકતા વિષેનું કર્મ જાણવા કેણ યોગ્ય આદિને હાસ કર્યા કરે એટલું જ ખરેખર | થઈ શકે છે? કઈ જ નહિ, અર્થાત્ તે તે ચિકિત્સાનું વાસ્તવિક સ્વરૂપ છે. ૬૫,૬૬ | ઋષિપ્રદર્શિત દ્રવ્ય પ્રયોગોની એકતા વિષેનું ચિકિત્સાપદ્ધતિની વૈદ્યને સૂચના કર્મજ્ઞાન જાણવું મુશ્કેલ છે. ૭૧ तदेकत्वमनेकत्वमवस्थामुदयव्ययम् । દ્રવ્યોનું યથાર્થ જ્ઞાન કઠિન છે. दोषाणामातुराणां च संप्रधार्य बलाबलम् ॥७॥ किञ्चिदन्यरसं द्रव्यं गुणतः किञ्चिदन्यथा। यथावदौषधानां च भिन्नानां नामरूपतः। वीर्यतश्चान्यथा किञ्चिद्विद्यादत्र विपाकतः ॥७२॥ रसान् गुणांश्च वीर्य च विपाकं च यथातथम् ॥६८ | अथ चैकत्वमागम्य प्रयोगे न विरुध्यते ।। देशं कालमुपायं च प्रमाणं व्याधिमेव च ।। उत्पद्यते यथार्थ च समवायगुणान्तरम्॥७३॥ ज्ञात्वा चिकित्सा भिषजा प्रणेतव्याऽप्रमादतः॥६९ | | पृथक्पृथक्प्रसिद्धेऽपि गन्धे गन्धान्तरं यथा । દેષની એકતા, અનેકતા, અવસ્થા, ઉદય- | TWIનાં મનોહર પ્રત્યક્ષ સામયિકમ્ IIછઠ્ઠા પ્રાકટ્ય તથા વ્યય કે નાશ; તેમ જ દેનું આ લોકમાં કઈ દ્રવ્ય જુદા રસવાળું હોય તથા રોગીઓનું બલ અને અબલ–એ છે; કેઈ દ્રવ્ય ગુણથી જુદા પ્રકારનું હોય બધાંને પ્રથમ સારી રીતે નિશ્ચય કર્યા | છે; કોઈ દ્રવ્ય વીર્યથી જુદા પ્રકારનું હોય પછી વૈદ્ય જુદાં જુદાં ઔષધેનાં નામો તથા ) છે અને કેઈ દ્રવ્ય વિપાકથી જુદા પ્રકારનું
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy