SearchBrowseAboutContactDonate
Page Preview
Page 798
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષ-નિશીય-અધ્યાય ૨ જે ૭૫૭ બલિદાન વગેરે. બીજું શમનદ્રવ્યલેપ આદિ તથા | ગોમૂત્ર, બધાંયે લવણ, ત્રિફલા, ગરમાળ, કવાથ આદિના પરિષેક અથવા સિંચન આદિરૂપે | નેપાળો, ગાળી, સાતલા થોર, નસોતર હોય છે અને ત્રીજું શમનદ્રવ્ય આત્યંતર પાચન, અને એવાં બીજાં કેટલાંક દ્રવ્યો ધન લેખન અને વૃંહણ આદિરૂપે હોય છે. ૫૫ | કહેવાય છે. ૫૯ મધ્યમ બળવાળા-શમન-ધન- કેટલાંક શમન-ધન દ્રવ્યોની ગણતરી દ્રવ્યનું લક્ષણ काश्मर्यामलकं द्राक्षा शीतपाकी परूषकम् ॥६०॥ नात्यर्थ शोधयति यद्दोषान् संशमयत्यपि।। मधुकं पिप्पलीमूलं विडङ्गं हिङ्ग सैन्धवम् । तत्र मध्यबलोपेतं द्रव्यं शमनशोधनम् ॥५६॥ पाठाऽजगन्धाऽतिविषा पथ्या मुस्ता कटुत्रिकम्॥६१ જે ઔષધ કે દ્રવ્ય દોષોનું અતિશય વિમ િ રહ્યું શમનશોધનYI શોધન કરે નહિ એટલે કે નીચેના અથવા કામર્યા-રંભારી, આમળાં, દ્રાક્ષ, શીતઉપરના ભાગે દે જે તે બહાર ન કાઢે પાકી-કાકેલી કે ક્ષીરકાકોલી, ફાલસા, તેમ જ તેઓનું અત્યંત શમન પણ કરે | જેઠીમધ, પીપરીમૂલ-ગંઠોડા, વાવડિંગ, નહિ, તેવા મધ્યમ બળને ધરાવતું દ્રવ્ય- ' હિંગ, સિંધવ, કાળીપાટ, અજગંધા, શમન-શાધન કહેવાય છે. પ૬ કે અજમે, અતિવિષની કળી, હરડે, કેટલાક શમનીય દ્રવ્યની ગણતરી નાગરમોથ, કટુત્રિક-સુંઠ, મરી અને પીપર दशमूलशटीरास्नावयस्थापञ्चकोलकम् । તથા રહિણું–કડુ વગેરે દ્રવ્ય શમનશr નોળિ પાટા તો સેવવાહ ll૭ | શેધન બેય ક્રિયા કરનારાં હોય છે. ૬૦,૬૧ मुस्ताऽमृता वृश्चिकाली कर्कटाख्या दुरालभा। त्रिविधं कर्म निर्दिष्टमित्येतदोषशान्तये ॥ ६२॥ त्रायन्तीत्येवमादीनि शमनीयानि निर्दिशेत् ॥५८॥ દેને શમાવવા માટે ઉપયુક્ત ત્રણે દશમૂલ, શટકચૂરે, રાસ્ના, હરડે, | કર્મો કરવાનું કહેવામાં આવેલ છે. ૬૨ પીપર, પીપરીમૂળ, ચવક, ચિત્રક તથા | સ્વાથ્ય અને અસ્વાથ્યનું લક્ષણ સુંઠ, કાકજંઘા કે કાકમાચી–નામની એક | રોન્ત ધાત્વનાં પ્રણ ૩પનાથા પીલુડીની જાત; રોહિણકડુ, પાઠા-કાળી ! मलायनानां सर्वेषामव्याघातक्रियासु च ॥६३॥ પાટ, સરલ વૃક્ષ-ચીડનું ઝાડ, દેવદાર, લોધાતુમતમત્ત સ્વે સ્વે વ્યવસ્થિતૈઃ | નાગરમોથ, અમૃતા-ગળા, વૃશ્ચિકાલી- | શ્યપુતા 7Tમવીર્થ તપ દ8 || વીંછિયા નામનું ઘાસ, કાકડાશીંગ, ધમાસો. (વધ-ઘટ થયેલા) ની શાંતિ થાય ને જવાસો; અને ત્રાયન્તી–ત્રામાણી ત્યારે ધાતુઓની સ્વચ્છતા ઉત્પન્ન થાય છે ઇત્યાદિ દ્રવ્યોને શમનીય’ નામે દર્શાવી અને તે પછી બધાંયે મલ–સ્થાનમાં (તે શકાય. ૫૭,૫૮ તે સર્વ દોષ-ધાતુ આદિની) અખલિત કેટલાંક શેધન દ્રવ્યની ગણતરી | કિયાઓ ચાલુ થાય છે તેમ જ એ અખ્ખલિત વરાતિનિપિક્વચઃ ટ ટF | ક્રિયાના કારણે દોષો, ધાતુઓ તથા મળે क्षारद्वयं सगोमूत्रं मदनं लवणानि च । | પિતા પોતાનું કામ કરવામાં બરાબર લાગી ત્રિટSધોતીનીસ્ટિની સત્તા ત્રિવૃતાપર ગયા હોય, તે દ્વારા મનુષ્યના શરીરમાં વિમા તુ ચચિત્ ર્થ શોધનમુ . સ્વાચ્ય અથવા કેઈપણ રેગથી રહિત ઘેડાવજ, કેશાતકી-કડવી તુંબડી કે સ્વસ્થપણું ઉત્પન્ન થાય છે, પરંતુ એથી ધિસડી, લીંબડ, પીપર, કેટજફલ-ઇંદ્ર- જે વિપર્યય એટલે ઊલટું હોય, અર્થાત્ જવ, બેય ક્ષારે-જવખાર, સાજીખાર, | દોષોની ન્યૂનાધિકતા દૂર ન થતાં વધ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy