SearchBrowseAboutContactDonate
Page Preview
Page 797
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપસ હિતા–ખિલસ્થાન ૭૫૬ ઋતુમાં વાયુના પ્રકાપથી ઉત્પન્ન થતા પ્રાકૃત વાતવર લગભગ દુઃખરૂપ હાર્દને કૃર્ણસાધ્ય બને છે; તેમ જ બીજા કાળમાં થા વૈકૃત જ્વર પણુ દુઃખરૂપ હાઈ કૃષ્ણસાધ્ય બને છે. ૪૭,૪૮ શાધન ઔષધ કાને હિતકારી થાય तत्र पुंसां बलवर्ता (मन्द ) वह्निमतां सताम् । तीव्रवेगामयानां च हितं शोधनमौषधम् ॥ ५१ ॥ તેમાં જે માણુસા બળવાન હાય પણ જો મંદ જઠરાગ્નિવાળા હાય અને તેઓ જો તીવ્ર વેગવાળા રાગથી યુક્ત થયા હાય, તેા તેમને શેાધન ઔષધ આપવું તે હિતકારી થાય છે. ૫૧ શમન-શાધન ઔષધ કાને હિતકારી થાય? શમન ઔષધ કેાને હિતકારી થાય? बलिनामल्पदोषाणां नातिवृद्धविकारिणाम् । नातिक्केशसहानां च शमनं हितमुच्यते ॥ ५२ ॥ પરંતુ જે લેાકેા બળવાન હાય, થાડા ઢાષાથી જો યુક્ત હેાય અને જેઓના વિકાશ જો અતિશય વધી ગયા ન હાય, તેમ જ અતિશય ફ્લેશને જૈએ સહન કરી ન શકે તેવા હાય, તેને શમન ઔષધ અપાય તે હિતકારી કહેવાય છે. પર તથૈવ મધ્યોવાળાં દુર્વષ્ઠાનાં શરીરિણામ્। बलवद्वयाधिजुष्टानां हितं शमनशोधनम् ॥ ५३ ॥ બધા રોગા એ જ પ્રમાણે સુખસાધ્ય અને દુ:ખસાધ્ય एकद्वित्रिप्रकृतयो व्याधयः सर्व एव हि । ધ્રુવદુઃવાશ્ચિવિસ્યા: હ્યુઃ પ્રાયશÒયથાશ્રમમ્ ર્ એમ એક, બે અને ત્રણ પ્રકૃતિવાળા બધાયે રાગે લગભગ અનુક્રમે તે જ પ્રમાણે સુખચિકિત્સ્ય કે સુખસાધ્ય અને દુઃખચિકિ-ઝર્વે દરતિ યો ાનશ્રોમવતથ્ય યત્ । द्रव्यं विविधवीर्यत्वात्तद्धि संशोधनं स्मृतम् ॥५४॥ જે દ્રવ્ય કે ઔષધ વિવિધ–અનેક પ્રકારના વીય વાળુ હાય તેથી ઊર્ધ્વતા ઉપરના માર્ગે અને નીચેના ગુદારૂપ માગે એમ એય માગે દાષાને બહાર કાઢી નાખે છે, તે સશેાધન દ્રવ્ય કહેવાય છે. ૫૪ ત્ય એટલે કૈ કુછૂસાધ્ય થાય છે. ૪૯ ત્રણ ચિકિત્સાક જ નિશ્ચિત હોય समुत्क्लिष्टेषु दोषेषु त्रिविधं कर्म निश्चितम् । शोधनं शमनं चैव तथा शमनशोधनम् ॥ ५० ॥ જે કાળે ઢાષા સારી રીતે ઉલિ થયા હૈાય ત્યારે શેાધન, શમન તથા શમનશેાધન એ ત્રણ જ ચિકિત્સાકર્મા નિશ્ચયાત્મકરૂપે કરવાનાં કહેલાં છે. ૫૦ જે લેાકેામાં દોષો મધ્યમ પ્રમાણમાં હાય અને તેથી જેઓ શરીરે દુળ હાય છતાં મળવાન વ્યાધિથી જેએ યુક્ત થયા હાય, તેઓને શમન–શેાધન ઔષધ અપાય તે હિતકારી થાય છે. ૫૩ સૉંશાધન ઔષધનું લક્ષણ સંશમન દ્રશ્ય કે ઔષધનુ લક્ષણ नाघो न चोर्ध्वं हरति यद्दोषाञ्छमयत्यपि । न चोगुणवीर्ये तद् द्रव्यं संशमनं विदुः ॥५५॥ જે દ્રવ્ય નીચેના માર્ગે કે ઉપરના માગે પણ દોષોને બહાર કાઢતું નથી, છતાં દાષાને જે શમાવે-દાબી દે છે તેમ જ જેના ગુણા તથા વીર્ય ઉગ્ર હાતાં નથી, દ્રવ્યને વિદ્વાનેા દ્રવ્ય જાણે છે. ૫૫ વિવરણ : આ સંબંધે અષ્ટાંગસંગ્રહના ૨૪ મા અધ્યાયમાં આમ કહ્યું છે કે- ન શોષયતિ यद् दोषान् समान्नोदीरयत्यपि । समीकरोति विषमान् શમન તત્ ।'−જે ઔષધદ્રવ્યા દાષાનુ શેાધન ન કરે એટલે કે ગુદામાર્ગે બહાર ન કાઢે તેમ જ એકસરખા જે દાષા ઢાય તેમને ઊધ્વ માર્ગે બહાર ન કાઢે કે તેમાં કઈ વધારા પણ ન કરે અને જે દોષો વિષમ થયા હોય કે ઓછાવધતા થયા હાય તેને એકસરખા પણ ન કરે તેવા ઔષધદ્રવ્યને શમન ’કહેવામાં આવે છે. એ શમનદ્રવ્ય ત્રણ પ્રકારનું હોય છે : એક તા દૈવવ્યયાય–મત્ર ઔષધી વગેરે તેમ જ મૉંગલ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy