SearchBrowseAboutContactDonate
Page Preview
Page 793
Loading...
Download File
Download File
Page Text
________________ ૭પ૧ કાશ્યપસ`હિતા–ખિલસ્થાન ઢાષદુ લના ઉપચારા पाचनैरविपक्कानां दोषाणां दोषदुर्बले । सम्यक्कुर्यादुपशमं पक्वानां च विरेचनैः ॥ २६ ॥ इतरस्यामयावेक्षं बलाप्यायनमिष्यते । समुदीर्णेषु सहसा दोषेष्वभिनवेषु च ॥ २७ ॥ માણસ દોષદુલ હાય-એટલે કે જેનામાં ( વાતાદિ ) દેાષા, એછા મળવાળા થયા હાય ( જેથી ખરાખર કામ કરતા ન હાય), ત્યારે તે માણસને તેનામાં રહેલા અપક્વ દાષાને પાચન-ઔષધેા દ્વારા પકવવા જોઈએ; અને તેનામાં જે દેષા પકવ હાય, તેઓને વિરેચના દ્વારા બહાર કાઢી નાખવા જોઈ એ; તેમ જ રાગ તરફ દિઔષધા રાખીને બીજા જે દુળ દાષા હોય તેઓના ખળમાં ( તેને અનુસરતાં ઔષધ દ્વારા) પુષ્ટિ કરવી ઇષ્ટ ગણાય છે; જેમ કે એકદમ વધી ગયેલા દાષામાં તથા અભિનવ નવા દોષામાં પણ યથાયાગ્ય ઉપચારા કરી અલવૃદ્ધિ કરવી. ૨૬,૨૭ દુલમાં કષાય પ્રયોગ ન કરાય મહવત્ દુર્બળે યાપિ માથું યાપિ મેષજ્ઞમ્। संरक्षन् धर्मयशसी न प्रयुञ्जयात् कदाचन ॥२८ એવા સ્તંભક વાથ નવા તાવમાં જો અપાય તે ક્રેટાની અ'દરના કાયા દેશે! જ્યાં હોય ત્યાં એની એ જ સ્થિતિમાં સજ્જડ થઈ રહે છે, પણ તેનું પાચન થતું નથી. ૨૮ દોષ અને ઔષધના ક્ષેાભ અસહ્ય થાય यथा शरत्सु महतोः क्रुद्धयोरभिषक्तयोः । न धत्ते दुर्बला वेगं हस्तिनोरग्रवारणी ॥ २९ ॥ तथा बलं बलवतोस्तद्दोषौषधयोर्द्वयोः । સંક્ષુબ્ધયોને સપ્તે સંતતા ફેનિસ્તતઃ || ૩૦ || જેમ શરદઋતુમાં ક્રોધ પામીને સામસામા યુદ્ધે ચડેલા એ ખળવાન હાથીઆના વેગને દુખળ હાથણી સહન કરી શકતી નથી, તેમ અળવાન દાષા તથા સામસામાં અત્યંત ક્ષેાભ પામ્યાં હોય, પ્રાણીઓ સહન કરી શકતાં નથી. ૨૯,૩૦× તે બેયનાં બળને (જ્વરથી) સંતાપ પામેલાં કષાયથી ઢાષા ખળભળી ઊઠે છે પુતિ દુર્યનું રોષઃ વાયઃ સમવથતઃ । भूयोऽभिवृद्धास्ते प्राणान्निघ्नन्त्याशु शरीरिणः॥ कषायेणाकुलीभूताश्चिरं संक्लेशयन्ति वा । જે વૈદ્ય ધમ તથા યશની રક્ષા કરવા તત્પર રહેતા હાય, તેણે દુખળ રાગી વિષે બળવાન સ્વાથરૂપ ઔષધના કદી પ્રયાગ કરવા નહિ. ૨૮ દાષા દુબલ રાગીને પાર્ષે છે અને કષાય તે દોષોને થંભાવી દે છે એ કારણે ફરી વધુ પ્રમાણમાં વધી જઈ ને તે દોષો દુલ રાગીના પ્રાણના તરત જ નાશ કરે છે; અથવા કષાયના પ્રયાગથી આકુળવ્યાકુળ થઈ ખળભળી ઊઠેલા દોષા, દુ લ × આ ૨૯-૩૦ ક્ષેાકા પર આ ટિપ્પણું મળે ४ : शरदि मदेन न मिथो व्यतिषक्तयोः क्रुद्धयोर्हस्तिनोर्वैगं દુર્વા હસ્તિની ન સહતે તચૈત્ર વવતોોપૌષધયોર્વેન पीडिता देहिनः सोढु न शक्नुवन्ति तेन दोषवृद्ध्य તુઝે રોમિળિ પ્રવરું વષાયમવિ ન પ્રયુક્રીતે ર્થઃ ।-શરદઋતુમાં મદથી છકી જઈ ક્રોધાતુર થયેલા બે હાથીએ લડતા હોય ત્યારે તેના વગતે દુ`ળ હાથણી જેમ સહન કરી શકતી નથી, તેમ બળવાન દેષ તથા બળવાન ઔષધના વેગને દુબળ રાગી સહન કરી શકતા નથી; માટે દાષની વૃદ્ધિની અવસ્થામાં પ્રબળ એવા કષાય પ્રયાગ ન જ કરવા. વિવર્ણ : આ સંબંધે ચરકે ચિકિત્સાસ્થાનના ૩ જા અધ્યાયમાં આમ જણાવ્યું છે - ' स्तभ्यन्ते न विपच्यन्ते कुर्वन्ति विषमज्वरम् । दोषा વન્દ્વા: વાયેળ હ્સમ્મિત્વાર્ તળે રે ।। 'તરુણુ-વહ્વાયાં નવા જગરમાં કષાયને પ્રયાગ કર્યાથી સ્તંભન થવાના કારણે દોષો બંધાઈ જાય છે; તેથી એ દ્વેષ સ્તબ્ધ થઈ એની એ જ સ્થિતિમાં રહ્યા કરે છે પણુ પાકતા નથી, અને તેથી એ અપવ દાષા વિષમજવરને (અમુક મુદત સુધી ચાલતા-ચડ-ઊતર ટાઈફોઈડ તાવને) કરે છે. અર્થાત્ કષાય-તૂરા રસ જેમાં મુખ્ય હોય છે એવાં ઔષધદ્રવ્યોથી યુક્ત | સ. સા.
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy