SearchBrowseAboutContactDonate
Page Preview
Page 792
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષ- નિશીય-અધ્યાય રજે cપ૧ આયુર્વેદના અમુક ગ્રંથોમાં આમ પણ કહ્યું છે કે, | બહિર્માગગત જ્વરનાં લક્ષણે 'न च निःसप्ततवैका निरामज्वरलक्षणम् । चिरादपि आपातलक्ष्यः स्यादृष्मा तत्क्षणादेति मार्दवम् ॥ हि पच्यन्ते संनिपातज्वरे मलाः ।। सप्तरात्रातिवृद्धिश्च | अन्तलघुत्वमुत्साहो दोषपक्तिः प्रसन्नता । ह्याभतादिस्वलक्षणम् । तस्मादेतद् द्वयं दृष्ट्वा निरामज्वर- तृष्णादीनां मृदुत्वं च बहिर्मार्गगते ज्वरे ॥२२॥ માવિકોત્ ’–હરકોઈ જવરને સાત દિવસ વીતે | તત્રાસ્થાન હાંઠ g વાઘેલા એટલે તે એક જ તે વરના નિરામપણાનું લક્ષણ જે માણસનો જવર બહિર્માર્ગમાં જઈ છે, એમ ન જાણવું; કારણ કે સાત દિવસો વીતી ચૂક્યો હોય એટલે કે જે જવરનો વેગ, જાય અને તેની ઉપર પણ લાંબો કાળ જાય ત્યારે | બહિર્માગે પ્રાપ્ત થઈ ગયો હોય, તે જવર પણ સંનિપાતજવરમાં (લગભગ ૨૧ દિવસે માં ઉપલક જણાતી ઉષ્ણતા તે જ ક્ષણે પણ ) મળે પાકે છે. એ ઉપરથી આમ જ કહી માર્દવને પ્રાપ્ત થાય છે. શરીરના અંદરના શકાય કે સાત દિવસો ઉપર વધુ દિવસોની | ભાગમાં હલકાશ, ઉત્સાહ, દેનું પાકવું, વૃદ્ધિ પણ આમથી યુક્તપણારૂપી જવરનું લક્ષણ પ્રસન્નતા અને તરશ વગેરે પણ ઓછા થઈ કહી શકાય છે. એમ એકંદર એ બેય એટલે કે | જાય છે. એ અવસ્થામાં તે જવરના રોગીને સાત દિવસોની ઉપરને કાળ અને સાત | અભંગો-તેલમાલિસો, પ્રદેહ-લેપ ખરડ દિવસથી વધારે પણ કાળ જોઈને એ બેયને | તથા (ગરમાગરમ જવરનાશન કવાથનાં) નિરામવરના લક્ષણરૂપે દર્શાવી શકાય છે. એક- | સિંચન પણ કરાવવાં. ૨૧,૨૨ દર અહીં મૂળ ગ્રંથમાં જવરના આઠમા દિવસે વરવાળે માણસ ઔષધદુબળ તેને નિરામ થયેલે સમજવો એમ જે કહ્યું છે ક્યારે થાય? તેમાં આમ જણાવવા માગે છે કે, એ સમયે | અવિઘ વિલા યા હોવા થી જ વિતા જવરવાળા માણસને જવરનું મુખ્ય ઔષધ આપી ] 1 છાપો વોરાને ર થવા શકાય છે; પરંતુ જો આઠમો દિવસ વીતી જાય છતાં અનિવાર્થ = ચર્થિન જીનો તો તે જ્વરવાળામાં ભૂખ લાગવી વગેરે લક્ષણે જે | અમદે (બ) વા વા છે તો કુહા ન જણાય તે મુખ્ય ઔષધ તેને ન આપવું, પણ અતો વિપર્યદેહી મૌષધદુર રહો. દોષોનું પાચન કરે તેવાં જ ઔષધો આપી | જ્વરયુક્ત જે માણસના અવિપકવશકાય છે; છતાં આઠમા દિવસે જ ભૂખ લાગવી | કાચા કે વિપકવ-વિશેષ પાકી ગયેલા દેશો વગેરે લક્ષણે જે દેખાય તે એ જવરવાળાને | બહાર નીકળી ગયા ન હોય, વ્યાધિની શમન ઔષધ આપી શકાય છે; વળી જો આઠમા | શાંતિ ન થઈ હોય, રોગીમાં ઉત્સાહ કે દિવસની પહેલાં પણ દેષાનું પાચન થયેલું ને | લાઘવ-એટલે શરીરમાં હલકાપણું પણ જણાય તો એ સ્થિતિમાં તે જવરવાળાને જવરનું | થયું ન હોય, શરીરમાં ગ્લાનિ કે કૃશપણું મુખ્ય ઔષધ આપી શકાય છે. કારણ કે દેશોનું થયેલ ન હોય, તેમ જ ભોજન તરફ રુચિ પાકવું-એ જ જવરમાં મુખ્ય ધ્યેય હોય છે. અહીં ઉત્પન્ન થઈ ન હોય, તે માણસના જવરનો આઠમા દિવસે નિરામ જવરનું લક્ષણ જણાવવું | ઘણો ઓછો સમય થયો હોય કે ઘણે જ એમ જે કહ્યું છે તે તો સામાન્યરૂપે જ કહેલ છે; વધુ સમય વીતી ગયો હોય, તોય એ જ અભિપ્રાયને અહી સુકૃતમાં કહ્યું છે કે- | (અંદરના) દેના કારણે તે માણસ “મરિવરિતાપિ હાદોષાયતઃ |’ જેને દુર્બળ થયેલ હોય છે; પરંતુ એથી જે જવર ચિરકાલ ન થયો હોય તેવા માણસને ઊલટી અવસ્થા થઈ હોય તે તે વરવાળો પણ તેના દેલપાકને અનુસરી મુખ્ય ઔષધ | રોગી ઔષધના કારણે દુર્બલ થયેલો હોય આપી શકાય છે. ૨૦ એમ જાણવું. ૨૩-૨૫
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy