SearchBrowseAboutContactDonate
Page Preview
Page 759
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૮ કાશ્યપસંહિતા–સિદ્ધિસ્થાન સનિપાતરૂપ સમુદ્રમાં ડૂબતા રોગીના ઉદ્ધાર કરનાર વૈદ્યની પ્રશ’સા निपातार्णवे मग्नं योऽभ्युद्धरति देहिनम् । कस्तेन न कृतो धर्मः कां च पूजां स नार्हति ॥६३ જે વૈદ્ય, સનિપાતરૂપ સમુદ્રમાં ડૂબેલા કે ડૂબતા રાગીના ઉદ્ધાર કરે છે, તેણે કા ધમ આચર્ચા નથી ? અને તે વૈદ્ય કઈ પૂજા કે આદરને ચેાગ્ય નથી ? ૬૩ સનિપાતના ચિકિત્સાક્રમ सन्निपाते समुत्पन्ने किमादावभ्युपक्रमेत् । एतत् प्रश्नमतश्चोर्ध्व चिकित्सोपक्रमं शृणु ॥५४॥ સનિપાત ઉત્પન્ન થયા હાય ત્યારે પ્રથમ કયા ચિકિત્સાક્રમ શરૂ કરવા? એ પ્રશ્ન કર્યા પછી હવે તમે તે ચિકિત્સાના ક્રમ સાંભળેા. ૬૪ સનિપાતની ચિકિત્સા કરતાં વૈદ્યો મૂઝાય છે ! संमोहमत्र भूयिष्ठं भिषजो यान्त्यनिश्चिताः । અત્રે મૂલે = મેવડ્યું વન્તો ઇન્તિ માનવાનું ||, આ સ`નિપાત વિષે જેએ નિશ્ચય કરી શકયા નથી, તેવા ઘણા વૈદ્યો લગભગ માહને પામે છે; તેથી તે વૈદ્યો આગળશરૂઆતમાં તથા મૂળમાં ઔષધચિકિત્સા કરતા હાઈ માણસને મારી નાખે છે. ૬૫ સનિપાતની ચિકિત્સા માટે કેટલાક વૈદ્યોના અભિપ્રાય यं दोषमुद्वलं पश्येत् सन्निपाते स्वलक्षणैः । तस्याग्रे निग्रहं कुर्यादित्यन्यभिषजो विदुः ॥६६॥ કેટલાક વૈદ્યો કહે છે કે, સ'નિપાતમાં જે દોષને વૈદ્ય બળવાન દેખે, તે દોષને ચિકિત્સાથી પ્રથમ કાષ્ટ્રમાં લેવા જોઈ એ. ૬૬ ઉપર્યુક્ત અભિપ્રાય ખરાબર નથી, એમ કશ્યપનુ' માનવુ છે वृद्धजीवक ! नैवं तु वयं कुर्मश्चिकित्सितम् । અલભ્ય નિસ્તે ટુ ય યં મિનો વિદુઃ ॥ા હું વૃદ્ધજીવક! અમે તા સનિપાતની એમ ચિકિત્સા કરતા જ નથી; જે વૈદ્યા ઉપર જણાવ્યા પ્રમાણે માને છે, તે તા સમ્યગ્દશી કે ખરાખર જોનારા નથી. ૬૭ ત્રિઢાષના રાગમાં પ્રથમ કફજ દૂર કરાય અેનિશ્રમેવારો દ્વિદ્યાૌ ત્રિોજ્ઞ। નિસ્તે સ્ટેળિ ઘસ્ય સ્રોતઃ ઘૂટ્યાતિપુ = ૮ लाघवं जायते सद्यस्तृष्णा चैवोपशाम्यति । शिरोहृदय कर्णस्य पार्श्वरुक् चोपशाम्यति ||१९| जिह्वागुरुजडत्वं च दृष्टिश्चैव प्रसीदति । तस्मात् पुनः पुनः कुर्याच्छ्लेष्मकर्षणमौषधैः ॥७० ત્રિદોષથી ઉત્પન્ન થતા સ'નિપાતના Ο રાગમાં પ્રથમ કફને જ કાબૂમાં લેવા જોઈએ; કારણ કે કફને દૂર કર્યાં હાય તે શરીરના બધાં સ્રોતા ખુલ્લાં થાય છે; તેથી શરીરમાં હલકાપણું થાય છે અને તરશ પણ તરત જ શાંત થાય છે; તેમ જ મસ્તકની, હૃદયની, કાનની તથા પડખાંની પીડા પણ મટી જાય છે અને જીભનું ભારેપણું તથા જડતા દૂર થાય છે તેમ જ દૃષ્ટિ સ્વચ્છ થાય છે; એ કારણે સંનિપાતના રાગમાં વારંવાર ઔષધેા આપીને કફનું કછુ કે ન્યૂનતા કર્યા કરવી. ૬૮-૭૦ વિવરણ : આ સબંધે ચરકે પશુ ચિકિત્સાસ્થાનના ૩ જા અધ્યાયમાં આમ કહ્યું છે કે'वर्धनेनैकदोषस्य क्षपणेनोच्छ्रितस्य च । कफस्थानाનુપૂર્વાં વાસનિાતમાં હ્રયેત્ ।। '-સંનિપાતવરમાં જે એક દાષ આછે થયા હોય તેને વધારીને તેમ જ જે એક દાષ વધી ગયા હોય તેને ઓછા કરી અથવા કફના સ્થાનને અનુસરી કાપેલા દાષાને જીતવા જોઈએ-અર્થાત્ એક દોષની વૃદ્ધિ કરીને તેમ જ વધેલા દોષની ન્યૂનતા કરીને સ`નિપાતજ્વરની ચિકિત્સા કરવી—એટલે કે તર–તમ ભેદથી વધેલા દાષા વિદ્યમાન હોય તે તેઓને ઘટાડી સરખા કરવા જોઈ એ; તેમ જ વૃદ્ધતર કે વૃદ્ધતમ દાષાને પણ ઘટાડવા પ્રયત્ન કરવા એઈ એ; પરંતુ જો સનિપાતમાં ત્રણે દોષોની વૃદ્ધિરૂપે સમાનતા થઈ હેાય તે તે અવસ્થામાં પ્રથમ કફની ચિકિત્સા કરવી જોઈ એ-એટલે કે
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy