SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષક૯૫–અધ્યાય ? ૭૧૧ રહેલા પિત્તને કપાવે છે; તે પછી એ દુષ્ટ વાયુ | આયામને પામે છે, ભેદાય છે-ચિરાય છે, હેડકી તથા પિત્ત, એકબીજાની સાથે મિશ્ર થઈ–મળીને | ખાય છે, વિલાપ કરે છે, મૂછ પામે છે, ફારમનુષ્યોને પ્રબલ સન્નિપાત જ્વરને ઉત્પન્ન કરે છે; | વિસ્તાર પામે છે તાણથી ખેંચાય છે અને ચીસો એમ ઉત્પન્ન થયેલો તે વાતપિત્તાધિક સન્નિપાત, | પાડે છે. તેથી એ સન્નિપાતને વિસ્કારક' નામે જે માણસની અંદર કાપે છે. તેને વર લાગુ | કહ્યો છે; પરંતુ જે માણસને પિત્તની અધિકતાથાય; અંગમર્દ શરીરનાં અંગે ભાંગે; વધુ પડતી વાળા સન્નિપાત પ્રકોપ પામે છે, તેને બહાર અને તરસ લાગે, તાળવું સુકાય, જડતા થાય; ! અંદર ઘેર જવર તથા દાહ વધે છે અને પેટને આફરો થાય, તન્દ્રા-ઘેન, અરુચિ, શ્વાસ, તે માણસ જે શીતને સેવે છે, તે તેના કાસ, ભ્રમ તથા શ્રમ થાય; પરંતુ જે માણસને | કફ તથા વાયુ-બેય વધી જાય છે; તે પછી પિત્ત તથા કફની અધિકતાવાળા સન્નિપાત થાય, | એ રોગીને હેડકી, શ્વાસ તથા પ્રમીલિકા-જડતા તેને અંદરના ભાગમાં દાહ થાય, બહારથી પીડે છે; તેમ જ એ રોગી સ્વેદયુક્ત થાય છે, ત્યારે શૈત્ય-ટાઢ વાય; તેની તન્દ્રા-એટલે કે નિદ્રા | વિચિકા-ચૂંક, સાંધાઓમાં ત્રોડ, બકવાદ, શરીરનું જેવું ઘેન વધી જાય છે, તેનું જમણું પડખું | ભારેપણું, ક્ષમ-અનાયાસ છતાં થાક અને નાભિમાં કફથી પીડાય છે; છાતી, માથું તથા ગળું કફથી ) તથા પડખામાં પીડા એકદમ વધી પડે છે; વળી તે ઝલાય છે; અને તેને રેગી કફથી યુક્ત પિત્તને રોગીને સ્વેદ અપાઈ રહ્યો હોય ત્યારે તેના સ્ત્રોતમુશ્કેલીએ ધૂકે છે; અને તેના શરીરે ચળ ઉત્પન્ન | માંથી લેહીનું વહેવું ચાલુ થાય છે અને તેને ફૂલની થાય છે; વળી તે રોગીની વિઝાને ભેદ–છોતા- | જ્યારે પીડા થતી હોય ત્યારે તરશ તથા શ્વાસ તેને પાણી થાય છે, અને શ્વાસ તથા હેડકી પણ અત્યંત પીડે છે; એ પ્રકારને તે સન્નિપાત જડતાની સાથે વધી જાય છે; એ બન્ને | અસાધ્ય હોઈ “શીઘકારી” એ નામથી કહેવાય સનિપાતને અનુક્રમે વિધુ તથા ફલગુ નામે કહ્યા છે અને જેનું શરીર એ સન્નિપાતથી આવેશ છે; પરંતુ જે માણસને સન્નિપાત, કફ તથા પામ્યું હોય કે સપડાયું હોય તે રોગી, ત્રણ દિવસે વાયુની અધિકતાવાળા હેઈને પ્રકપ પામે છે, તેને | સુધી જીવતો નથી; એટલે કે ત્રણ દિવસની અંદર શીતજવર, નિદ્રા, સુધા, તૃષા, પડખાંનું ઝલાવું, | જ મરી જાય છે; પરંતુ જે માણસને સન્નિપાત માથાનું ભારેપણું, આળસ, મન્યા-નાડીનું જકડાવું કફની અધિકતાવાળા હોઈને પ્રકોપ પામે છે, અને પ્રમીલક પણ થાય છે; અને તેના પેટમાં દાહ | તેને શીતજવર આવે છે; સ્વપ્ર-નિદ્રા, શરીરનું થાય છે તેમ જ કેડ તથા બસ્તિ-મૂત્રાશય પરિ-| ભારેપણું, આળસ તથા તંદ્રા-નિદ્રા જેવું ઘેન તાપ-સંતાપને પામે છે; એ સનિપાતને અતિ- તેને લાગુ થાય છે તેમ જ ઊલટી, મૂછ, તરસ, દારુણ “મારી” નામે જાણ; પરંતુ જે માણસ- | દાહ, તૃષ્ણ-લાલચ, અરોચક, હૃદયનું ઝલાવું, ને સન્નિપાત વાયુથી ઉબણ કે ઉગ્ર બની પ્રકોપ | થેંકનું ધૂકાવું, મોઢાની મધુરતા અને કર્ણેન્દ્રિય, પામે છે, તેને વધુ પડતી તરશ, જવર, ગ્લાનિ, વાણી તથા દષ્ટિમાં નિગ્રહ-ન્યૂનતા કે ખામી થાય પડખામાં પીડા, દષ્ટિનો નાશ, પિંડીઓમાં ઉદ્દ- છે; એ સ્થિતિમાં વૈદ્ય તે રોગીના કફને જે વેષ્ટન-ગોટલા ચડે, દાહ થાય, સાથળામાં શિથિલતા | નિગ્રહ કરે કે કફને રોકે, તો તેનું પિત્ત એકદમ અને બલને ક્ષય થાય છે; ઉપરાંત એ માણસને | વધી જઈને ઉપદ્રવયુક્ત જવરને કરે છે; તે વખતે વિઝા તથા મૂત્ર લોહીની સાથે બહાર આવે છે; | વૈદ્ય તેના પિત્તને જે નિગ્રહ કરે કે પિત્તને કાબૂભૂલ ભક્ષા જેવી પીડા થાય છે; નિદ્રાને નાશ | માં લેવાનો પ્રયત્ન કરે, તે તેને વાયુ અત્યંત થાય છે; તેમ જ ગુદામાં વિશેષ ભેદ-ચીરાતી હાય ! પ્રક્રેપ પામી વધી જાય છે અને તે વાયુ વધ્યો એવી પીડા અને તેને બસ્તિ-મૂત્રાશય અતિશય | હોય ત્યારે તે રોગી જે આહારનો ત્યાગ કરે તે ઝલાઈ જાય છે; વળી તે સન્નિપાતને રોગી | એ વાયુ તે રોગીના મેદન, મજજાને તથા હાડકાંને
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy