SearchBrowseAboutContactDonate
Page Preview
Page 750
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષક૯૫– અધ્યાય ? ૭૦૯ પડે; તરસ લાગ્યા કરે; નિદ્રાને નાશ થાય; હૃદયમાં કે બ્રાતિ–એ લક્ષણે થાય છે. ૨૭ પીડા થાય; લાંબા કાળે ચેડા થોડા પ્રમાણમાં વિવરણ: આ સંબંધે પણ ચરકે ચિકિત્સાપરસેવે, મૂત્ર અને વિઝા દેખાય; શરીરના અવ- સ્થાનના ૩ જા અધ્યાયમાં વાત, પિત્તાધિક ય અતિશય કૃશ કે પાતળા ન થાય; ગળામાં સંનિપાત વરનાં લક્ષણો આમ કહ્યાં છે; એકધારો અવાજ થયા કરે; શરીર પર કાળાશ જેમ કે અમ: પિપાસા રાક ગૌરવં શિરસોડયુક્ત પીળાં અને લાલ ધ્રામઠાં થાય અને ચકરડાં तिरुक् । वातपित्तोल्वणे विद्याल्लिङ्गं मन्दकफे ज्वरे ।।દેખાય; બધાં સ્ત્રોત મુંગા થાય-બિલકુલ અવાજ | જેમાં વાત-પિત્તની અધિકતા હોય અને કફ ન કરે, અને પાકે; પેટનું ભારેપણું થાય; તેમ જ ઓછો હોય એવા સન્નિપાત જવરમાં બ્રમ–ભમી જવું, શરીરના દોષ પણ લાંબા કાળે પાકે-એ સન્નિપાત વધુ પડતી તરસ, દાહ, શરીરમાં ભારેપણું અને જવરનું લક્ષણ જાણવું. માથામાં અતિશય પીડા-એ લક્ષણો જાણવાં ૨૭ સન્નિપાત જ્વરના ૧૩ ભેદે પિત્ત-કફાધિક-સન્નિપાત વરનાં લક્ષણે निर्दिष्टास्तस्य मेदास्तु भिषक्श्रेष्स्त्रियोदश। पित्तश्लेष्माधिको यस्य सन्निपातः प्रकुप्यति ॥२८ हीनमध्याधिकसमद्वयुद्धलैकोद्वलोद्भवाः ॥२६॥ अन्तर्दाहो बहिः शीतं तस्य तृष्णा च वर्धते । શ્રેષ્ઠ વૈદ્યોએ તે સન્નિપાતના ૧૩ ભેદ | તુવતે રુક્ષ પાર્શ્વમુરશીમા II ૨૨ ll પણ કહ્યા છે; કારણ કે તેઓની ઉત્પત્તિ નિછાવતિ જk સારૂ છૂ vટ ટૂર્તિ છે હીનદોષ, મધ્યદોષ, અધિક દોષ, સમદોષ. | વિમેશ્યાય વર્ધને રમીટale II રૂપા બે ઉબલ દેષ તથા એક ઉબલ દેષથી ! જે માણસને પિત્ત અને કફ-એ થાય છે. ૨૬, બે દેષની અધિકતાવાળે સન્નિપાત, પ્રકોપ વિવરણ: આ સંબંધે ચરકે પશુ ચિકિત્સા- | પામે છે, તેના શરીરની અંદરના ભાગમાં સ્થાનના ત્રીજા અધ્યાયમાં તે સંનિપાતના ૧૩ દાહ, બહાર શીત-ટાઢ અને તરશ વધ્યા દેશે આમ કહ્યા છે, જેમ કે- સન્નિપાત વરસ્યો કરે છે, તેમ જ જમણું પડખું પીડાથી त्रयोदशविधस्य हि । प्राक सत्रितस्य वक्ष्यामि लक्षणं જિલg Ram sai યુક્ત થાય છે; છાતી, મસ્તક તથા ગળું વૈ પૃથક પૃથક્ II-હવે પછી ૧૩ પ્રકારને સન્નિ- ઝલાય છે, તે માણસ લેહી સાથે કફને પાત કે જે પહેલાં સૂત્રરૂપે કહેવાય છે, તેનાં મુશ્કેલીથી ઘૂંકે છે; ગળું દાહથી યુક્ત થાય જુદાં જુદાં લક્ષણો હું ખરેખર કહું છું. ૨૬ છે તેની વિઝા છતાપણું થઈ જાય છે શ્વાસ વાતપિત્તપ્રધાન સન્નિપાત જવરનાં લક્ષણે અને હેડકી મૂઢતા સાથે વધે છે. ૨૮-૩૦ वातपित्ताधिको यस्य सन्निपातः प्रकुप्यति । વિવરણ: ચરકે પશુ ચિકિત્સાસ્થાનના ૩જા तस्य ज्वरोऽङ्गमर्दस्तृट्तालुशोषप्रमीलिकाः ॥२७॥ અધ્યાયમાં આ સંબંધે આમ કહ્યું છે કે- છર્દિક शैत्यं मुहुर्दाहस्तृष्णा मोहोऽस्थिवेदना । मन्दवाते भरुचिस्तन्द्रिविड्मेदश्वासकासश्रमभ्रमाः। વ્યવન્તિ સ્ટિકં પિત્તwોલ્લો' –જે સન્નિપાત જે માણસને લાગુ થયેલ સન્નિપાત | પિત્ત અને કફ-એ બે દોષની અધિકતાવાળા અને જવર, વાત-પિત્ત બે દેષની અધિકતાવાળે કફદોષની ન્યૂનતાવાળો હોય છે, તેમાં ઊલટી થાય, હોઈ પ્રકપ પામે છે, તે માણસને જવર, | શીત-ટાઢ વાય, વારંવાર દાહ થાય અને હાડકાઅંગમર્દ-શરીર ભાંગવું, તરસ વધુ લાગે, માં વેદના થાય એટલાં લક્ષણોને વૈદ્યો નિશ્ચય તેથી તાળવાંને શોષ, પ્રમીલિકા કે મૂઢતા, | કરે છે. ૨૮-૩૦ અરુચિ, તન્દ્રા-નિદ્રા જેવું ઘેન, વિષ્ઠાનો | ઉપર કહેલા સન્નિપાતનાં જુદાં જુદાં નામે ભેદ-છાતાપાણ થવું, શ્વાસ-હાંફ, કાસ- | વિપુHજૂ ર ત રાજ્ઞા ત્રિપાતાવુધ્રિતા ઉધરસ, શ્રમ તથા ભ્રમ-ભમી જવું–ચકરી | ટેબ્લનિટથો ઘન્નિપાતઃ પ્રથતિ ll
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy