SearchBrowseAboutContactDonate
Page Preview
Page 749
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપ સંહિતા-સિદ્ધિસ્થાન ત્રણે દોષોને પ્રક૫ થતાં માણસ ન જીવે ! પણ તેઓનું સન્નિપાતપણું કહેવાય છે; વાડવિઝપર્વ રમતો ગુમ. (ત્રણે દેશે એકસામટા આવી એકદમ તૂટી વાતપિત્તપત્તદત વૈકી 7 વીતિ રી | જ પડે છે, તેથી જ તે સન્નિપાત કહેવાય જેમ અગ્નિ, વજ તથા પવન-એ ત્રણે- છે અને તે સન્નિપાત માણસના શરીરને ના સપાટામાં આવેલું ઝાડ ટકી શકતું | પાડી જ દે છે.) ૨૪ નથી, તેમ વાત, પિત્ત અને કફ-એ ત્રણે સન્નિપાતનું મુખ્ય લક્ષણ દેષના પ્રકોપથી યુક્ત થયેલ માણસ જીવી અસ્મિિન્દ્રયોત્પત્તિમામૂત્રનY ! શકતો નથી. ૨૦ अकस्माच्छीलविकृतिः सन्निपाताग्रलक्षणम् ॥२५ સન્નિપાતથી પીડાયેલા ન જીવે જેમાં અકસ્માત ઇંદ્રિ, વિષ તરફ વિવિથાપન્ન વીવત્તિ ઘણા દાદા | જયા કરે; અકસ્માત્ મૂત્ર દેખાય અને પિતાતાત્તાત્ર વીવ-જેતપસ્વિનઃ II ૨૨] અકસ્માત્ શીલ કે સ્વભાવમાં વિકૃતિ, જેમ વિષ, અગ્નિ તથા શસ્ત્ર–એ ત્રણેથી વિકાર કે ફેરફાર થાય-એ સન્નિપાતનું ઘવાયેલા લોકો જીવી શકતા નથી, તેમ | મુખ્ય લક્ષણ હોય છે૨૫ સન્નિપાત એટલે કે ત્રણે દેના એક- | વિવરણ: ચરકે પશુ ચિકિત્સાસ્થાનના ૩જા સામટા પ્રકોપથી પીડાયેલા અતપસ્વી લોકો અધ્યાયમાં સન્નિપાત જવરનું આવું લક્ષણ કહ્યું જીવી શકતા નથી. (કેવળ તપસ્વી હોય છે કે, “ક્ષને યાદ ક્ષણે રાતથિિારોના. તે જ સન્નિપાતથી બચે છે.) ૨૧ सास्रावे कलुषे रक्ते निर्भुग्ने चापि दर्शने ॥ सस्वनी द्वयं तदुपरिष्टाच्च यथा प्रज्वलितं गृहम् । सरुजौ कर्णौ कण्ठः शूकैरिवावृत्तः । तन्द्रा मोहः प्रलापश्च न शक्यते परित्रातुं सन्निपातात् तथा नरः ॥२२॥ | कासः श्वासोऽरुचिभ्रमः ॥ परिदग्धा खरस्पर्शा जिह्वा सस्ताङ्गता परम् । ष्ठीवनं रक्तपित्तस्य कफेनोन्मिश्रितस्य જેમ ઉપર-નીચે બેય બાજુથી સળગી ઊઠેલું ઘર બચાવી શકાતું નથી, તે જ च ॥ शिरसो लोठनं तृष्णा निद्रानाशो हृदि व्यथा । પ્રમાણે કઈ પણ માણસને સન્નિપાતથી स्वेदमूत्रपुरीषाणां चिराद्दर्शनमल्पशः ।। कृशत्वं नातिगा. त्राणां प्रततं कण्ठकूजनम् । कोठानां श्यावरक्तानां मण्ड. બચાવી શકાતા નથી. ૨૨ | लानां च दर्शनम् ॥ मूकत्वं स्रोतसां पाको गुरुत्व दिग्धवाणास्त्रयो व्याधाः परिवार्य यथा मृगम् । मुदरस्य च । चिरात्पाकश्च दोषाणां सन्निपातज्वराघ्नन्त्यनौषधकंतद्वत्रयो दोषाः शरीरिणम् ॥२३॥ તિઃ ||–ક્ષણવારમાં દાહ થાય, ક્ષણવારમાં ટાઢ જેઓએ પિતાનાં બાને ઝેરથી વાય, હાડકાંના સાંધાઓમાં તથા માથામાં પીડા ચેપડ્યાં હોય એવા ત્રણ શિકારીઓ, કોઈ થાય; બન્ને નેત્રોમાંથી પાણી ઝર્યા કરે, બન્ને મૃગને ચારે બાજુથી ઘેરી લઈ મારી નાખે આંખો મેલી, લાલ અને વાંકી–ટેઢી થઈ જાય: છે, તેમ ત્રણે દોષે, એક સામટા કેપી- | બેય કાનમાં અવાજ થાય અને પીડા થાય; ગળું સન્નિપાતરૂપે થઈને ઔષધરહિત રહેલા જાણે કે ધાન્યનાં કણસલાંથી છવાયું હોય તેવું માણસને મારી જ નાખે છે. ૨૩ બની જાય; તંદ્રા કે નિદ્રા જેવું ઘેન થાય; મોહ કે संगता नियतं यस्मात् पातयन्ति कलेवरम् । મૂંઝારો અથવા બેભાન જેવી સ્થિતિ થાય; પ્રલાપभन्यच्चाशु संनिपतन्त्यतो वा सन्निपातता ॥२४॥ બકવાદ ચાલે; ઉધરસ, શ્વાસ, અરુચિ અને ભ્રમ થાય વળી બીજું-તે ત્રણે દે, અવશ્ય એક- | –ચકરી આવે; જીભ ચોપાસ દાઝી હોય તેમ જણાય; સામટા મળ્યા હોય છે, તેથી શરીરને તેને સ્પર્શ ખરસટ લાગે; શરીરનાં અંગો અતિશય પાડી નાખે છે અને તે ત્રણે દોષો એકદમ | શિથિલ-ઢીલાં થઈ જાય; મોઢામાંથી રક્તપિત્ત ઘૂંકાય સામટા શરીરમાં આવી પડે છે, તે કારણે છે અને તે પણ કફથી મિશ્ર થઈને ઘૂંકાય; માથું ઢા
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy