________________
વિશેષકલ્પ–અધ્યાય ?
તેમ જ એ સન્નિપાત વરાના ઉપક્રમ ઉપચાર કે ચિકિત્સા કઈ છે? તેમ જ એ સન્નિપાતામાં કયા સાધ્ય છે અને કયા અસાધ્ય છે? ૬-૧૦
કશ્યપના પ્રત્યુત્તર इति पृष्टः स शिष्येण स्थविरेण प्रजापतिः । सन्निपातविशेषार्थमद्भुतं वाक्यमब्रवीत् ॥ ११ ॥
એમ તે સ્થવિર શિષ્ય વૃદ્ધજીવકે, પ્રજાપતિ કશ્યપને પૂછ્યું હતું, ત્યારે તેમણે સન્નિપાતાના વિશેષ અને સૂચવતું આ અદ્ભુત વાકય આમ કહ્યું હતું. ૧૧ शृणु भार्गव ! तत्त्वार्थ सन्निपातविशेषणम् । जानते भिषजो नैनं बहवोऽकृतबुद्धयः ॥ १२ ॥
હે ભગુવ ́શી વૃદ્ધજીવક! સન્નિપાતાનાં જે વિશેષણ કે ભેદો છે, તેને તમે તત્ત્વા કે સાચા સ્વરૂપમાં સાંભળેા; કારણ કે અજ્ઞાની વૈદ્યો, એ સન્નિપાતના ભેદને ખરાખર જાણતા નથી. ૧૨
ત્રણે દોષો એકસામટા કાપે છે, તેનાં કારણેા
शीतोपचारात् सुतानां मैथुनाद्विषमाशनात् । प्रजागराद्दिवास्वप्नाच्चिन्तेर्ष्यालौल्यकर्शनात् ॥१३॥ तथा दुःखप्रजातानां व्यभिचारात् पृथग्विधात् । शिशोर्दुष्टपयःपानात्तथा संकीर्णभोजनात् ॥१४॥ विरुद्धकर्मपानान्न सेविनां सततं नृणाम् । अभोजनादध्यशनाद्विषमाजीर्णभोजनात् ॥ १५ ॥ सहसा चान्नपानस्य परिवर्तातोस्तथा । विषोपहतवाखम्बुसेवनागरदूषणात् ॥ १६ ॥ पर्वतोपत्यकानां च प्रतिकूले विशेषतः । अवप्रयोगात् स्नेहानां पञ्चानां चैव कर्मणाम् ॥ यथोक्तानां च हेतूनां मिश्रीभावाद्यथोच्छ्रिताः । ગયો ઢોવાઃ પ્રવ્રુત્તિ ક્ષીને વાયુનિ માર્ગવ ! ॥
જે સ્ત્રી પ્રસૂતા કે સુવાવડી થઈ હાય તેના શીતળ ઉપચારો કરવાથી, તેની સાથે મૈથુન કરવાથી, વિષમ ભાજન કે પ્રકૃતિવિરુદ્ધ કે અનિયમિત ખારાકા ખાવાથી, ઉજાગરા કરીને દિવસે ઊંઘવાથી; ચિ'તા, ઈર્ષ્યા, લાલુપતા તથા (શરીરે) કશન કે
|
૯૦૭
ww
ક્ષીણતા થવાથી; તેમ જ જેઓને કસુવાવડ થઈ ગઈ હોય છતાં જેઓ અનેક પ્રકારના વ્યભિચાર કે અનિયમિત આહાર-વિહાર આદિનું સેવન કરે; તેમજ બાળક દુષ્ટ ધાવણ ધાવે તેમ જ સ`કીણું સારાં ખાટાં કે સેળભેળથી યુક્ત ભાજન સેવે; જે પ્રકૃતિવિરુદ્ધ કે પરસ્પર વિરુદ્ધ એવું ભોજન તથા પાન કે પીણાં નિરતર સેવે; જેએ વધુ પડતા ઉપવાસેા કર્યો કરે, જેઓ અધ્યશન કરે એટલે ઉપરાઉપરી ખાધા કરે, વિષમ-વિપરીત ભાજન કરે કે અજીણું માં ભોજન કરે; એકદમ ઉતાવળથી પેાતાના ખારાક-પાણીમાં ફેરફાર કે બદલા કરે; કેાઈ અણુધારી ઋતુમાં પરિવર્તન કે ફેરફાર થઈ જાય; ઝેરથી બગડેલી વાવનું પાણી જે લેાકેા પીએ; ગરવષ કે કૃત્રિમ
વિષના ઢાષ થાય; પહાડની તળેટીમાં કરવાથી; કે પ્રતિકૂળ સ્થાને વસવાટ સ્નેહન કર્યું કે વમનાદિ પચકમના ખાટા પ્રયોગ કરવામાં આવ્યા હાય-એમ એ ઉપર્યુક્ત કારણેા કે મિથ્યા અપચાર એકી વખતે સેવાય કે તે તે અપચારામાંથી અમુક કેટલાકના મિશ્ર ભાવ થાય, તેા તેથી વધી ગયેલા ત્રણે દોષો કાપે છે-એકી સાથે સામટા વિકાર પામે છે અથવા આયુષ ક્ષીણ થયુ... હાય તા ત્રણે દોષો પ્રકૈાપ પામે છે—વિકૃત થાય છે. ૧૩–૧૮ ततो ज्वरादयो रोगाः पीडयन्ति भृशं नरम् । सर्वदोषविरोधाच्च दुश्चिकित्स्यो महागदः ॥ १९ ॥
ઉપર કહેલાં કારણાથી કે મિશ્ર આહાર-વિહારના કારણે ત્રણે દોષો કાપે, તેથી જ્વરાદિ રાગે ઉત્પન્ન થઈ ને માણસને અતિશય પીડે છે; અને એમ તે સન્નિપાતથી ઉત્પન્ન થયેલેા તે મહારાગ, સર્વાં દેાષાના વિરોધને લીધે દુશ્ચિકિત્સ્ય થાય છે—ચિકિત્સા માટે મુશ્કેલ અને છે અથવા ચિકિત્સા દ્વારા મટાડવા મુશ્કેલ થાય છે.૧૯