SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપ સંહિતા પહેલાં કોઈ વખતે શ્રીયુત વિર મહામહે- ના સંવાદરૂપે તે ગ્રંથ છે, એમ પણ જાણુ શકાય. પાધ્યાય હરપ્રસાદ શાસ્ત્રી નેપાલદેશમાં ગયા છે, તેના વિવરણમાં પ્રથમ “ભૈષજ્યપક્રમણય ને હતા; તે વેળા તેમણે જણાવ્યું હતું કે, નેપાલ- ઉલેખ છે અને જવરસમુચ્ચયમાં તે ઉલેખ દેશમાં મેં ૩૮ પાનાંની પ્રાચીન કાશ્યપસંહિતા ! નથી, એ કારણે કાશ્યપસંહિતાના ખિલ (ગુટક) મેળવી હતી; તે સંહિતા કશ્યપ અને ભાર્ગવના | ભાગમાં ત્રીજા અધ્યાયને “ભૈષજ્યપક્રમણીય' એ સંવાદરૂપ છે અને વિદ્યક વિષયોથી યુક્ત હોવા નામે આઠ પાનાં સુધી “ખિલભાગની કાશ્યપસંહિતા છતાં અપૂર્ણ છે; જેમાં પ્રથમ શ્રેષપક્રમણય નો “ભૈષજ્યપક્રમણીય 'નામો અધ્યાય 'પણ તેમાં છે અને તેમાં આઠમા પાનથી જવરનિદાન ખરેખર મિશ્ર થઈ ગયો હોય એમ જણાય છે. આ જણાવેલ છે. વળી તેમાં ચરક, સુશ્રત, કશ્યપ, | કાશ્યપ સંહિતા જે પ્રકટ કરવામાં આવે છે, તેમાં આશ્વિન, આત્રેય, ભેડ, પરાશર, હારીત અને | ચરક, સુશ્રુત આદિનાં વચને ટાંકવામાં આવ્યાં જતુકર્ણ આદિનાં વચને પણ ટાંકેલાં છે; જે નથી અને ઘણી જાતી આ કાશ્યપ સંહિતામાં તેનાથી કે તેમાં ‘ષપક્રમણીય' નામને અધ્યાય પાછળ થયેલા ચરક તથા સુશ્રુત આદિ આચાર્યોનાં છે, પરંતુ તે અધ્યાયમાં કોઈ પણ ઔષધના | વાક્યોને ઉતારો પણ ન જ લેવો જોઈએ; આમાં વિષયને ઉલ્લેખ જ નથી,' એવું વિવરણ કરીને | કેવળ જ્વરપ્રકરણ જ નથી; ઔષધોને ઉપદેશ પણ તેમણે કાશ્યપસંહિતાની પ્રાપ્તિનું વૃત્તાંત પણ નથી એમ પણ નથી; તેથી જોવામાં આવેલો આ ૨૫ પાનમાં પ્રકાશિત કર્યું છે અને તે વિવરણને ગ્રંથ સર્વા શપણે કાશ્યપ સંહિતા હેવો ન જોઈએ; લયસ જલી” નામના એક પાશ્ચાત્ય વિદ્વાને | પરંતુ આના ભેષજ ઉપક્રમણીય અધ્યાયનાં કેટલાંક મેડિસિન નામના પુસ્તકમાં ઉલ્લેખ પણ કરેલ પાનાંમાં મળેલો અને તેમણે કહેલા વિવરણને મળતો જોવામાં આવે છે; તેમના એ જવરવિવરણને એ વરસમુચ્ચય નામને ગ્રંથ હેવો જોઈએ અથવા અનુસરતું પુસ્તક નેપાલના સરકારી પુસ્તકાલયમાં | એવા જ પ્રકારનું પ્રાચીન સંગ્રહરૂપ એક જુદે જ તેમણે જ રચીને પ્રકાશિત કરેલા તેમના પુસ્તકના | મંથ હોવો જોઈએ, એમ સંભવી શકે સૂચિપત્રમાં પણ જોવામાં આવતું નથી; વળી બહાર | તાડપત્રનું એ પુસ્તક જે મળી આવેલ છે, ના બીજા પ્રદેશમાં પણ કાળજીથી તપાસ કરવામાં તેનું કદ ૨૧૪૨ છે; તેના દરેક પ્રકમાં કે આવી હતી, છતાં તેવું કાશ્યપ સંહિતાનું પુસ્તક | ૫ક્તિઓ છે; તેને સર્વથી પહેલો પત્રાંક ૨૯ મો. મેળવી શકાયું ન હતું; પરંતુ જવરનિદાન આદિના | છે અને છેલ્લે ૨૬૪ મો છે; વચ્ચે વચ્ચે પણ વિષયમાં અનેક પ્રકારનાં આર્ષ વચનોના સંગ્રહરૂપ લગભગ ઘણાં પાન નાશ પામ્યાં છે. મળી આવેલ પ્રાચીન તાડપત્ર પર લખાયેલ “જવસમુચ્ચય” એ પુસ્તકનાં આદિમાં, અંતમાં અને વચ્ચે વચ્ચે નામને એક વેદક ગ્રંથ નેપાલમાં બીજા સ્થાને ખંડિતપણે બાકી રહેલાં પાન મેળવવા માટે ઘરે પણ મળી આવે છે, અને તે અમારી પાસે પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે, પરંતુ લુપ્ત થયેલાં તે છે; જે ગ્રંથમાં વરના વિષયમાં ઘણા પ્રકારનાં | પત્રો અને જુદાં જુદાં પ્રતીક મળી શક્યાં નથી, કાશ્યપનાં વચનને અને તેમણે કહેલાં વિવરણના તેથી એટલાથી જ સંતોષ મેળવવાને હતો. લુપ્ત અનુસારે ચરકનાં, સુકૃતનાં, કશ્યપનાં, આશ્વિનનાં | થયેલાં તે પત્રોને શરૂઆતનાં છાપેલાં પાનની તથા ભેડ આદિનાં વચનોને પણ સંગ્રહ કરેલ] ફૂટનોટમાં બતાવવામાં આવ્યાં છે. ગ્રંથની પર્યાલયજોવામાં આવે છે; તેમાંનાં કાશ્યપનાં વચનનો | ના કરતાં શરૂઆતના દશબાર અધ્યાય ગુટક ઉપન્યાસ કરતી વેળા “શુ માવ તત્ત્વાર્થ નિપાત- | જણાયા છે અને અંતે પણ અપૂર્ણ ભાગના વિરોષમ-હે ભાર્ગવ! તાત્વિક અર્થથી યુક્ત | ૮૦ અધ્યાયોમાં ૨૬ અધ્યાય સુધી જ મળી સંનિપાતનું વિશેષણ તમે સાંભળો એમ કાશ્યપ- આવેલ છે, તે પછી પાછલે ભાગ ૫ણું ગુટક જ સહિતાના સમગ્ર ભાગરૂપે મળતો ઉલ્લેખ ત્યાં જોવા- ] છે; જે પાન વિદ્યમાન છે, તેમાં પણ લગભગ માં આવે છે, તેથી તે અંશમાં ભાર્ગવ અને કશ્ય૫- | ધણ પાન અમુક અંશે ટુકડા થઈ ગયાં છે જેથી
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy