SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદુઘાત ૩૩ તિલ પ્રાથત્તે’–બાળક અથવા વૃદ્ધ અને યુવાન ! વચને જોવામાં આવે છે; પરંતુ એ વચને હાલમાં કે મધ્યમ વયના માણસો સ્વસ્થ હોય કે રોગી | મળતી હારીતસંહિતામાં મળતાં નથી, એ પણ હોય તેયે તેઓને બસ્તિકમને ઉપચાર કરાય | વિસંવાદ છે. એટલે કે હારીતાસંહિતાનાં તે વચનો તે ઉત્તમ ગણાય છે.” એમ કહીને બસ્તિકર્મના | નહિ હોય કે શું એવો વિરુદ્ધ મત જણાવે છે: પ્રયોગનો ઉલેખ સર્વસાધારણ તરીકે-હરકેઈ | પરંતુ એ હારીતસંહિતાનાં વચને, હાલ મળતી માટે કરવા જણાવેલ છે, એમ તે વાત ભેડના જ | હારીતસંહિતાથી જુદી પ્રાચીન હારીતસંહિતા પૂર્વનિર્દિષ્ટ મતને મળતી આવતી નથી; એ રીતે | હેવી જોઈએ, એવું અનુમાન જ કરાવે છે, અને ત્યાં ત્યાં મળતાં ઘણાં વચને આજકાલ મળતી | એ પ્રાચીન હારીતસંહિતાના ગ્રંથનો લેપ થયો ભેડસ હિતામાં મળતાં નથી. એ કારણે તે ભેડ- ' છે, એવું અનુસંધાન કરી તે હારીતસંહિતાના સંહિતા ઘણા અવયવોમાં ખાસ કરી ખંડિત હોઈને | નામને પણ વિલોપ ન થાય તે માટે કઈ વિદ્વાને સંશયને ઉપજાવતી જણાય છે, વાગભટે પણ એ જ હારીતના નામથી આ બીજી જ હારીતસંહિતાને પ્રમાણે ગુટક અંગો મળતાં હેવાથી ચરક અને | ગ્રંથ રચીને પિતાની સજનતા પ્રકટ કરી હેય સુશ્રુત સંહિતામાં જેમ વિષયનું નિરૂપણ સ્પષ્ટ મળે | એમ જણાય છે. છે, તેમ અતિ સ્પષ્ટ વિષય-નિરૂપણ ન હોવાના ! નવી મળેલી આ કાશ્યપ સંહિતા કારણે બેડની બાબતમાં આવો કટાક્ષ કરેલો દેખાય ! છેઃ “જિત્રીજો મશ્ચિમુવા વરસુબતી મેરાવાઃ | | ચરકસંહિતા અને સુશ્રુતસંહિતા લાંબા કાળથી પ્રસિદ્ધ છે અને તે પછી થોડા જ સમયમાં કિં ન પઢાતે તHવું નામ સુમતિમ '-ઋષિઓએ ભેડસંહિતા પણ મળી આવી છે અને તે પછી ચેલા ગ્રંથો ઉપર જે પ્રીતિ હોય તો ચરક અને | ચોથી આ કાશ્યપ સંહિતા જે મળી આવી છે, સમૃતના બન્ને ગ્રંથને ત્યાગ કરી, વૈદ્યો ભેડ વગેરે ઋષિઓના રચેલા ગ્રંથાને કેમ અભ્યાસ કરતા નથી ? તે પણ પ્રાચીન આર્ષ લેખની પ્રક્રિયાને લીધે અને (એટલે કે લેકે ભેડ વગેરેના સ થે ભણતા નથી, પણ વિષયની ગંભીરતાના કારણે પણ સારપૂર્ણ છે, થરક તથા સુશ્રુતના જ ગ્રંથને અભ્યાસ કરે છે; તેથી આ કાશ્યપ સંહિતા પણ આત્રેયની ચરકતેથી નક્કી થાય છે કે, જ્યાં સુભાષિત અથવા સં હતા અને સુશ્રુતસંહિતાની સમાન કક્ષાએ રચનાને અનુભવ કરાવી રહી છે અને કૌમારભાત્ય ઉત્તમ ગ્રંથરચના હોય તેને જ સ્વીકાર કરવો બાલ-ચિકિત્સાના પ્રસ્થાનથી યુક્ત હોઇ ને તે જોઈએ. એ કારણે ચરક તથા સુશ્રતના જેવી ગ્રંથની રચના બીજી એક પણ નથી, તેથી જ લોકે કાશ્યપ સંહિતા પ્રાચીન છે અને વૃદ્ધજીવકના તંત્ર રૂપે પરિણામ પામેલી છે; પરંતુ પ્રતિકૂલ દેવના ભેડ વગેરે ઋષિઓની સંહિતાઓનો ખાસ અભ્યાસ કારણે ઘણું કાળથી વિલેપ પામીને, સૌભાગ્યથી કરતા નથી. અમુક કેઈક સ્થળે દબાઈ રહેલી તેની જણું શીર્ણ હારીતસંહિતા એક પ્રાચીન પ્રત તાડપત્રના પુસ્તકરૂપે મળી આવી એવા જ પ્રકારની હારીતસંહિતા પણ બસો કે છે અને માત્ર જેમાં પ્રાણ જ બાકી રહ્યા હોય તેમ ત્રણસો વર્ષ પૂર્વે લખાયેલી હમણાં છપાયેલી મળે | છિન્નભિન્ન અધૂરા શરીરે પોતાના સ્વરૂપને હાલમાં છે, પણ એ પ્રાચીન આર્ષ લેખની છાયા વગરની | પ્રકટ કરે છે. જો કે તેના અમુક અવયનો ભાગ હોઈ લગભગ સાધારણ સંગ્રહરૂપ જ જોવામાં આવે | કાળ ગ્રાસ કરી ગયો છે, તો પણ અમુક અંશે છે. તેથી એ હારીતસંહિતા પ્રાચીન નથી અને આર્ષ | બાકી રહેલા પોતાના અવયવોથી તે કાશ્યપ સંહિતા પણ માની શકાય તેમ નથી પ્રાચીન વરસમુચ્ચય | પિતાના ગાંભીર્ય અને ગૌરવને દર્શાવી રહી છે ગ્રંથમાં હારીતસંહિતાના નામે ઘણા કોનાં અને લાંબા કાળે પોતાના નામથી પણ વિલોપ વચને ઉતારવામાં આવેલ દેખાય છે અને તે સિવાય | પામેલી તે પુરાણી આર્ષ સહિતા હાલમાં જે મળી ના બીજા ગ્રંથોમાં પણ ત્યાં ત્યાં હારીતસંહિતાનાં ) છે, તે પણ વિદ્વાને માટે સંતેષને વિષય છે. કા, ૩
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy