SearchBrowseAboutContactDonate
Page Preview
Page 745
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૪ કાશ્યપ સંહિતા-સિદ્ધિસ્થાન તેમ જ ગોળ સહિત દૂધની સાથે તે “વૃધ્યઃ રાતઃ હથરઃ ત્રિો વૃક્ષો મધુરો રસ છે માણસને ઘીમાં રાંધેલા પદાર્થથી સારી રીતે | સ્ટેરો મલ્લિતક્ષોત્રિવતુ વિદ્યતે” I-શેલડીજમાડે; વળી જે માણસ ધનુર્વાથી પીડા | ને રસ વૃષ્ય-વીર્યવર્ધક, શીતળ, સ્થિર, રિનગ્ધ, હેય, તેને તે જ પ્રમાણે દૂધનું સેવન | બૃહણ-પૌષ્ટિક તથા મધુર હોય છે, તેથી તે જે કરાવવું; કારણ કે તેવા રોગીને એ દૂધ વધુ ચૂસીને ખાવામાં આવે, તો કફવર્ધક થાય જ શ્રેષ્ઠ ઔષધરૂપે થાય છે. એમ પ્ર. | છે; પરંતુ એ જ રસ જે યાંત્રિક હોય એટલે કે કાળના વૈદ્યોએ કહ્યું છે. ૧૦૧-૧૦૨ યંત્રથી શેલડીને પીલીને કાઢ્યો હેય અને તેનું ઉપર કહેલ રોગોમાં શેલડી સારી, પણ જે વધુ સેવન કરાય, તો તે અતિશય દાહ ઉપ જાવે છે; આ જ અભિપ્રાય સુશ્રુતે પણ સૂત્રસ્થાનના તેને રસ હિતકર ન થાય ૪૫ મા અધ્યાયમાં જણાવ્યું છે; તેમ જ અષ્ટાંગआनूपजो जाङ्गलजो वरिष्ठः હદયના સૂત્રસ્થાનના પાંચમા અધ્યાયમાં શેલડીના सुभूमिजातो गुरुबद्धचक्षुः। યાંત્રિક રસને વિદાહી થવામાં આ કારણું કહ્યું છે सामुद्रषण्ढे(पौण्ड्रे)क्षुकवंशकाना 'मूलाग्रजन्तुजग्धादिपीडनान्मलसंकरात् । किंचित् कालं मिक्षुः प्रशस्तस्तु परः परो यः ॥१०३॥ विधृत्या च विकृतिं याति यान्त्रिकः। विदाही गुरुविष्टम्भी स्वादुः शीतः पुष्टिकृद्दीपनीयः તેનાસી'- જે શેલડી યંત્ર-ચિચૂડો વગેરેથી પિસાય स्निग्धो वृष्यो वर्णचक्षुःप्रसादी । ત્યારે તેનાં મૂળિયાં, આગલે ભાગ અને કીડા श्लेष्माणमुत्क्लेदयते च जग्धो । વગેરેથી ખવાયેલ ભાગ પણ એકી સાથે પિસાય रसस्तु पीतः कुरुते विदाहम् ॥१०४॥ છે અને તેમાં બહારના મેલનું પણ મિશ્રણ જે શેલડી, આનૂપજલપ્રાય પ્રદેશમાં થાય છે તેમ જ એ યંત્રથી કાઢેલે રસ, અમુક કે જાંગલ પ્રદેશમાં ઉત્પન્ન થઈ હોય; અથવા સમય સુધી એમનો એમ પડી પણ રહે છે, તે જે શેલડી, ઉત્તમ ભૂમિ પર ઉત્પન્ન થઈ હય કારણે વિકારને પામે છે અને તેથી જ એ કે જેમાં મોટી મોટી આંખો બંધાઈ હોય, યાંત્રિક રસ વિદાહ કરનાર, પચવામાં ભારે તથા તે શેલડી અથવા સમુદ્રકિનારે થયેલ પૌડ઼- ઝાડાની કબજિયાત કરનાર પણ થાય છે. ૧-૪ જાતિની કે વાંસની જાતની શેલડી પણ શેલડીને રસ કેણે કયારે પી? ઉપર કહેલ રોગીએ ખાધી કે ચૂસી હોય તો भुक्त्वा पिबेदिक्षुरसं कफात्मा તેને ઉત્તમ ફાયદો કરે, પરંતુ તેમાંની કોઈ प्राग्भोजनात् पैत्तिकवातिको तु । પણ શેલડીનો રસ પીધો હોય તો ઉત્તમ संसृष्टदोषस्य हितोऽन्नमध्ये ફાયદે ન કરે કે હિતકર ન થાય, પણ મધુર तथाहि सर्वे सुखमाप्नुवन्ति ॥ १०५॥ છતાં વિશેષ દાહને કરે છે; જોકે શેલડી | જે માણસ કફપ્રધાન પ્રકૃતિવાળો હોય, શીતળ, પુષ્ટિ કરનાર, જઠરાગ્નિને પ્રદીપ્ત કર - તેણે જમ્યા પછી શેલડીને રસ પીવે; નાર, સ્નિગ્ધ, વૃષ્ય કે વીર્યવર્ધક અને | શરીરમાં વર્ણને તથા ચક્ષની પ્રસન્નતાને પરંતુ પિત્તપ્રધાન તથા વાતપ્રધાન પ્રકૃતિકરનાર છે; પરંતુ એ શેલડીને (વધુ)| વાળાએ તે જમ્યા પહેલાં શેલડીને ખાધી હોય તે કફને ઉત્કલેદ કરે છે | રસ પી; પરંતુ જે માણસમાં બે દેષ અને તેનો રસ પણ વધુ પીવાયો હોય તે | સંસૃષ્ટ-મિશ્ર હોય તેણે તે ભેજનની વચ્ચે વિશેષ દાહને કરે છે. ૧૦૩-૧૦૪ શેલડીનો રસ પી; એમ દેષાનુસાર વિવરણ: આ સંબધે ચરકે પણ સૂત્ર. શેલડીના રસનું સેવન કરનારા બધાય સ્થાનના ૨૭મા અધ્યાયમાં આમ કહ્યું છે કે- | લોકે સુખને પામે છે. ૧૦૫ સ. સી.
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy