SearchBrowseAboutContactDonate
Page Preview
Page 746
Loading...
Download File
Download File
Page Text
________________ ભેજનકલ્પ–અધ્યાય ? ૭૦૫ શેલડીને પ્રયોગ કેને હિતકર અને तृष्णाग्निवैसर्पमदात्ययेषु કેને અહિતકર થાય? __ मूत्रामये कर्णशिरोक्षिवाते ॥ इति प्रकृत्येक्षुरसप्रकारा त्वस्मांसवर्णधुतिधुद्धिरेतोरोगांस्तु वक्ष्यामि हितार्थमेषाम् । निद्रावलौजोरुधिरक्षयेषु ॥ ११०॥ ज्वरातिसारामगलामयेषु એમ ઉપર દર્શાવેલ રોગમાં શેલડીના વિવિવિ(શિ) જાહેરા રસનો પ્રયોગ હિતકારી નથી, પણ જે पाण्ड्वामये शूलजलोदरेषु રોગોમાં તે શેલડીનો રસપ્રોગ હિતકારી छस् कफोद्रेकविरिक्तवान्ते । થાય છે, તે રોગોને હવે હું કહું છું, તે नस्तः क्रियावस्तिनिरूहितेषु તમે મારી પાસેથી સાંભળો-જીર્ણ જવરમાં, स्वरोपघातक्षयपीनसेषु ॥ १०७॥ અરોચકમાં, રક્તપિત્તમાં, ઉધરસમાં, કાસप्रमेहशोथोरुगदेषु नाद्याद् ઉધરસમાં, ક્ષત કે છાતીના ચાંદાના રોગમાં, रोगेष्वभिष्यन्दसमुत्थितेषु । જેઓનો કફ ક્ષીણ થયો હોય, જેને ક્ષય ग्रहेषु सर्वेषु पयोऽतिवृद्धौ રેગ લાગુ હોય, તરશને રેગ, જઠરના વહેડતિનિદ્દે વિપત્તિ ૪ ૨૦૮ | અગ્નિને રોગ, સર્પ-રતવાને રોગ, એમ પ્રકૃતિ અનુસાર શેલડીના રસ- મદાત્મય રેગ, મૂત્રરોગ, કર્ણ વાત, મસ્તકના પ્રયોગના પ્રકારે કહ્યા; હવે જે રેગમાં | ને વાયુ, નેત્રને વાયુ તેમ જ ત્વચાશેલડીના રસયોગો હિત કરનાર થાય છે, તે ચામડીના, માંસના, વર્ણના, ઘતિ-કાંતિના, રોગોને હું તે તે રોગીના હિત માટે કહું | બુદ્ધિના, વિયેના, નિદ્રાના, બેલના, ઓજસના છું; જેમ કે વર, અતિસાર-ઝાડા, આમ- | તથા રુધિરના ક્ષયમાં શેલડીના રસને પ્રગ દેષ, ગળાને રોગ, વિસૂચિકા-કેલેરા, | | હિતકારી થાય છે. ૧૦૦-૧૧૦ કઢ, કિલાસ નામને કોઢ, પાંડુરોગ, ફૂલ, येषामथोक्तं च पयः प्रशस्तं જદર, ઊલટી, કફનો વધારો, જેણે વિરે. तेषां हितश्चक्षुरसः शिशूनाम् ।। ચન લીધું હોય કે વમન કર્યું હોય, નસ્ય कफप्रसेकारुचितृप्तिमोहકર્મ, બસ્તિ કર્મ, નિરૂહગ, ઘાંટો બેસી शूलप्रतिश्यायगलामयार्तान् ॥१११॥ ગયો હેય, ક્ષય, પીનસ-સળેખમ, પ્રમેહ, જે બાળકને દૂધ હિતકારી કહ્યું છે, સજા કે સાથળના રોગ તેમ જ અભિષેન્દથી તેઓને શેલડીનો રસ પણ હિતકારી થાય થયેલાં રોગમાં બધય ગ્રહદે કે ગ્રહોના છે. પરંતુ કફનો પ્રસેક એટલે કે કફની વળગાડોમાં સ્ત્રીને ધાવણ ખૂબ ગયું હોય, | લાળ ઝરતી હોય; અરુચિમાં, તૃપ્તિમાં, બાળકને વધુ નિદ્રાનો રોગ કે કફનો રોગ | મોહ-મૂંઝારો કે મૂછમાં, શૂલરોગમાં, થયે હોય ત્યારે શેલડી ખાવી નહિ; એટલે સળેખમમાં, ગળાના રોગની પીડામાં, પ્રમેહકે તે વેળા શેલડીના રસના પ્રકારે કે માં, હલ્લાસ–મેળ-ઊબકામાં, જડતામાં કે પ્રાગ ત્યજવા જોઈએ. ૧૦૬–૧૦૮ શેલડીના રસને પ્રયોગ કેને હિતકારી? અગ્નિના નાશ કે મંદાગ્નિમાં શેલડીને રસ इक्षु प्रयोगो न हितो, हितस्तु જે વધુ પીધે હય, તો જવરને કરે છે. ૧૧૧ येषामिमांस्तानपि मे निबोध । ચાલુ ભજનકલ્પને ઉપસંહાર जीर्णज्वरारोचकरक्तपित्त प्रमेहहल्लासजडाग्निनाशान् સાતમીણાપુ ! ૨૦૨. रसोऽतिपीतः कुरुते ज्वरं च । 11 v
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy