SearchBrowseAboutContactDonate
Page Preview
Page 744
Loading...
Download File
Download File
Page Text
________________ ભેજનક૯૫–અધ્યાય ? ૭૦૩ દૂધને રંગ ધોળો છે, તેથી તેનું નિત્ય | તતો દૃોશ્ચિકુપોપટસ્થ સેવન, શરીરના વર્ણ–રંગને ગૌર–ળે જાવ પ્રતિષ્ઠા કરાવી ને ૨૨ / બનાવે છે અને તે દૂધમાં સનેહપણું છે, પૂર્વકાળના મુખ્ય ઋષિ-મુનિઓએ તે કારણે શરીરમાં તે સ્નેહને કરે છે. પોતાના દિવ્ય જ્ઞાનના બળથી દૂધનું દઢ મંથન વળી તે દૂધમાં શીતલપણું, કષાય- | શ્રેષ્ઠ માન્યું છે, તેથી એ દૂધ જ દહીરૂપે તૂરો રસ, ઘન-ઘટ્ટપણું તથા સાન્દ્રપણું થાય ત્યારે તેને મથવાથી ઘી તથા છાશ હોવાને લીધે કોઈ વાસણમાં સંપર્ક કે | પણ મેળવી શકાય છે; આ જ કારણે ગાયો સંબંધ પામવાથી અને અભિષવ કે ખટાઈ | ચરાચર સહિત જગત્ની પ્રતિષ્ઠા કે આધારને આથે મેળવવાથી તે દૂધ અનુક્રમે રૂપ છે. ૯૯ ઉષ્ણતાને પણ સંગ્રહ કરીને બરાબર જૂના રેગીઓને દૂધ જ હિતકારી જાળવી રાખ્યું હોય કે વાસણમાં ચારે तस्माच्चिरव्याधिनिपीडितानां બાજુથી જે રૂંધી દીધું હોય તો એ જ દૂધ ___मूर्छागतानां पततां नराणाम् । દહીં બની જાય છે, વળી તે દૂધને વાયુ परायणं क्षीरमुशन्ति वैद्या તથા સૂર્યના તાપથી પીડિત કર્યું હોય निद्रासुखायुर्बलकृत् पयो हि ॥१०॥ તે જલદી કૃર્ચભાવ-કૂચાપણું પામે છે, તેમાં તે કારણે જેઓ જૂના વ્યાધિ કે પણ ખરેખર આ જ કારણ છે કે, દૂધમાં | રોગથી અત્યંત પીડાયા હોય, જેઓ ઉષ્ણતા અને ઘટ્ટપણું હોવાથી વૃદ્ધિ મૂછને પામ્યા હોય કે અશક્તિના કારણે પામતા સારી રીતના કલેદભાવથી અને , પડી જતા હોય, તેઓને દૂધ જ પરમ દહીંના અભિષવ કે મેળવણથી થતા આથાના | અયન કે શ્રેષ્ઠ આધારરૂપ અથવા શક્તિકારણે એ જ દૂધ કૂચારૂપે થઈને તદ્દન દહીં | વર્ધક બને છે, એમ વૈિદ્ય કહે છે; વળી રૂપે થઈ જાય છે. ૮૯-૯૭ તે દૂધ ખરેખર નિદ્રાનું સુખ, આયુષ તથા દૂધનું દહીં બને છે તેમાં કારણ બળને પણ કરે છે. ૧૦૦ निवर्तयत्यम्लरस पयोऽग्नि મીંઢળબીજ વગેરેથી મૂઢ બનેલાને मस्तुं तथा चाप्यतिवर्तमानः। શ્રેષ્ઠ ઔષધરૂપ થતું દૂધ ऊर्ध्व सरश्चोत्प्लवते स्वभावात् मूढस्तु यः स्यान्मदनस्य बीजैकिहें ततोऽधश्च निषीदतेऽस्य ॥९८॥ भल्लातकैः पूगफलादिभिश्च । દૂધમાં જે અગ્નિ કે ઉષ્ણુતા હોય છે, पयो हि तस्योपदिशेद्विपश्चिद्તે એમાં ખાટો રસ ઉપજાવે છે; તેમ જ गुडोदकं वा शिशिरं पिबेत् सः ॥१०१॥ ઉપરના ભાગમાં “મસ્તુ” નામનું પાણી પણ क्षीरेण चैनं सगुडेन नित्यं એ જ અગ્નિ કે ઉષ્ણુતા ઉત્પન્ન કરે છે; संभोजयेत सपिषि संस्कृतेन । વળી તે દૂધમાં ઉપર જે તર તરી આવે धान्वीरकार्तेऽपि तथैव कार्य છે, તે તે સ્વભાવથી જ થાય છે અને તેની क्षीरं हि तस्यौषधमुक्तमत्र्यम् ॥१०२॥ નીચેના ભાગમાં કિટ્ટ કે કીટું નીચે બેસી રહે જે માણસ મીંઢળનાં બીજ, ભિલામાં છે, તેમાં પણ તેને સ્વભાવ કારણ છે. ૯૮ | કે (કાચી) સેપારી વગેરેના (વધુ) દહીંનું મંથન કરતાં થતાં ઘી-છાશ સેવનથી મૂઢ બની ગયેલ હોય, તેને વિદ્વાન दिव्येन च ज्ञानबलेन दृष्टं વૈદ્ય દૂધનું સેવન કરવા કહેવું; અથવા તેવા મુa ()TT મન્થરમા સુરા | મૂઢ માણસે શીતલ ગેળનું પાણી પીવું;
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy